Shuru
Apke Nagar Ki App…
હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૦૦-૧૬૯૬ (૨૬૦) જીરૂ. ૩૪૦૦-૪૨૭૫ (૮૧૪૦) વરિયાળી. ૧૩૦૦-૨૪૦૦ (૧૬૨૫૬) ઇસબગુલ. ૧૪૫૦-૨૦૮૦ (૩૮૦) એરંડા. ૧૨૦૦-૧૨૬૦ (૧૯૨૪૮) ઘઉં. ૩૯૬-૪૮૧ (૨૬૩૫) રાયડો. ૧૧૦૦-૧૧૮૬ (૪૫૦) રાઈ. ૧૨૦૦-૧૫૩૨ (૩૩૭૮) ધાણા. ૨૧૯૫-૨૫૦૬ (૧૯૯૦) ચણા. ૯૨૦-૧૦૪૫ (૨૦૮૦) સોલેચણા. ૧૦૯૦-૧૭૨૫ (૬૦૦) મેથી. ૧૦૦૦-૧૩૭૦ (૫૭૩) તુવેર. ૧૧૮૦-૧૪૩૫ (૩૧૦) અજમો. ૧૮૫૦-૨૫૫૦ (૨૬૫) *એરંડા કાલે સવારે 5.00 વાગ્યે...* *વરિયાળી આજે રાત્રે 9.00 વાગ્યા થી જગ્યા મુજબ* *બાકી તમામ આવકો ચાલુ*
Ramesh thakor Halvad Morbi
હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૦૦-૧૬૯૬ (૨૬૦) જીરૂ. ૩૪૦૦-૪૨૭૫ (૮૧૪૦) વરિયાળી. ૧૩૦૦-૨૪૦૦ (૧૬૨૫૬) ઇસબગુલ. ૧૪૫૦-૨૦૮૦ (૩૮૦) એરંડા. ૧૨૦૦-૧૨૬૦ (૧૯૨૪૮) ઘઉં. ૩૯૬-૪૮૧ (૨૬૩૫) રાયડો. ૧૧૦૦-૧૧૮૬ (૪૫૦) રાઈ. ૧૨૦૦-૧૫૩૨ (૩૩૭૮) ધાણા. ૨૧૯૫-૨૫૦૬ (૧૯૯૦) ચણા. ૯૨૦-૧૦૪૫ (૨૦૮૦) સોલેચણા. ૧૦૯૦-૧૭૨૫ (૬૦૦) મેથી. ૧૦૦૦-૧૩૭૦ (૫૭૩) તુવેર. ૧૧૮૦-૧૪૩૫ (૩૧૦) અજમો. ૧૮૫૦-૨૫૫૦ (૨૬૫) *એરંડા કાલે સવારે 5.00 વાગ્યે...* *વરિયાળી આજે રાત્રે 9.00 વાગ્યા થી જગ્યા મુજબ* *બાકી તમામ આવકો ચાલુ*
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- Post by Nationgujarat.com1
- gegegegegeg1
- ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં. બે દિવસ નના રિમાન્ડ મંજુર.1
- પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…1
- ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જેહાદી માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા1
- Post by Ramesh thakor Halvad Morbi1