થરામાં ઈદની ખુશીઓ છલકાઈ: ભાઈચારાના રંગે રંગાયું વેપારીઓ નું મથક બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારીઓ મથક તરીકે ઓળખાતા થરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો પાવન પર્વ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ પરંપરાગત આસ્થા સાથે ઈદની નમાઝ અદા કરી અને દેશ માટે અમન-શાંતિની દુઆ માંગી હતી. આ પ્રસંગે પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવી અને ખુશીઓ વહેંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે થરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં હિન્દુ સમાજના ભાઈઓએ પણ સહભાગી બની મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.
થરામાં ઈદની ખુશીઓ છલકાઈ: ભાઈચારાના રંગે રંગાયું વેપારીઓ નું મથક બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારીઓ મથક તરીકે ઓળખાતા થરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો પાવન પર્વ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ પરંપરાગત આસ્થા સાથે ઈદની નમાઝ અદા કરી અને દેશ માટે અમન-શાંતિની દુઆ માંગી હતી. આ પ્રસંગે પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમાઝ પૂર્ણ થયા
બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવી અને ખુશીઓ વહેંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે થરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં હિન્દુ સમાજના ભાઈઓએ પણ સહભાગી બની મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.
- થરામાં ઈદની ખુશીઓ છલકાઈ: ભાઈચારાના રંગે રંગાયું વેપારીઓ નું મથક બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારીઓ મથક તરીકે ઓળખાતા થરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો પાવન પર્વ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ પરંપરાગત આસ્થા સાથે ઈદની નમાઝ અદા કરી અને દેશ માટે અમન-શાંતિની દુઆ માંગી હતી. આ પ્રસંગે પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવી અને ખુશીઓ વહેંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે થરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં હિન્દુ સમાજના ભાઈઓએ પણ સહભાગી બની મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.2
- ભાભર શહેરના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ભાભર શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડે આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. હુકમસિંહ રાઠોડ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને શહેર પ્રમુખ તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ભાજપના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના જોડાણથી પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ એક મોટું રાજકીય નુકસાન માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે ભાભર શહેરમાં આવનારી ચૂંટણીને લઈને રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા જણાઈ રહી છે.3
- અમરેલી જિલ્લાના રાજુલામાં આજે (22 માર્ચ 2026) 'લવ જેહાદ'ના મામલે ભારે સામાજિક અને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ ઘટનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે: ઘટના: નેહા પરમાર નામની એક હિન્દુ યુવતીએ મુહિસ ખિરાણી નામના મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવતીનો દાવો: નેહાએ વીડિયોમાં દાવો કર્યો છે કે તેણે ત્રણ મહિના પહેલા જ હિન્દુ અને મુસ્લિમ બંને રીત-રિવાજો મુજબ લગ્ન કરી લીધા હતા. ગંભીર આક્ષેપો: લગ્ન બાદ નેહાએ પોતાના માતા-પિતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમની સામે નારાજગી વ્યક્ત કરી છે. વિરોધ અને પ્રતિક્રિયા: યુવતીના પરિવારે આ લગ્નનો સખત વિરોધ કર્યો છે અને તેને 'લવ જેહાદ' ગણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા પોલીસને આવેદનપત્ર આપીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વહીવટી તંત્ર: રાજુલામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રશાસન હાલમાં સતર્ક છે. રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ માં:- ૭૦૪૬૧૮૩૮૪૦1
- વાવ અને થરાદ વિસ્તારમાં આજે બનાસકાંઠા રેન્જની આઈજી પરીક્ષિતા રાઠોડની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આઈજી પરીક્ષિતા રાઠોડનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને સન્માનપૂર્વક આવકારવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન એક વિશેષ દૃશ્ય જોવા મળ્યું હતું, જેમાં આઈજી પરીક્ષિતા રાઠોડે નાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. બાળકો સાથે હળવી વાતચીત કરી અને તેમના સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી, જેનાથી એક માનવીય અને સૌહાર્દપૂર્ણ છબી પ્રગટ થઈ હતી. આ ઉપરાંત, વાવ અને થરાદ વિસ્તારમાં ચાલી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે આઈજી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ મુલાકાતને પગલે પોલીસ તંત્ર વધુ સજાગ બનશે અને જાહેર સુરક્ષાને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.5
- Post by Vishal vamaiya Darbar1
- દિયોદર આદશૅ ચોકડી થી પુલ ના છેડા થી બી એન એસ 109 ના એક આરોપી નસતો ફરતો ઝડપાતા પોલિસ દ્વારા રિકસ્નટ કરવામાં આવેલ દિયોદર પોલિસ1
- Post by Dr. Prince Parmar10
- રાજકોટ : તબીબનો અંગત પળોનો વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરતા અન્ય તબીબ અને કથિત પત્રકારોની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો કમલ નાંઢા (તબીબ) - -ડિરેન મકવાણા (સત્યની ગર્જના ન્યૂઝ) અજયસિંહ દોલુભા ચુડાસમા . -હાર્દિક નીતિનભાઈ ડોડિયા -જગદીશ તેરૈયા (રાજકોટ હેડ લાઈન્સ) - જીગર સોઢા (ભારત ટાઈમ્સ) - ઘનશ્યામ પટેલ (ભારત ટાઈમ્સ) જતીન નથવાણી (ભારત ટાઈમ્સ) -G સ્વાતિબેન નથવાણી (જતીન નથવાણીના પત્ની) -અમિત ઠક્કર (ભારત હેડલાઈન્સ) ભરતભાઈ (B-1 ન્યૂઝ) રીપોટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:- 70461838401