Shuru
Apke Nagar Ki App…
ઓલપાડમાં હલપતિ સમાજના 32 યુગલોનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.
INDIAnews24
ઓલપાડમાં હલપતિ સમાજના 32 યુગલોનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.
More news from ગુજરાત and nearby areas
- સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ. આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી. હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે. બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે4
- સુરતમાં પોલીસે લુખ્ખા શિવા ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસની કડકાઈ સામે ઝૂકીને શિવા ઝાલાએ હવે ક્યારેય દાદાગીરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે.1
- સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- પરમાત્મા સાકાર અને સહશરીર છે, જેને જોઈ શકાય છે. યજુર્વેદ અને ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત 'જ્ઞાન ગંગા' પુસ્તક મફતમાં મેળવી વધુ જાણો.1
- સુરતમાં લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ થઈ છે. આ ઘટનાના એક મહિના બાદ પોલીસે બાતમીના આધારે તેમની અટકાયત કરી છે.1
- સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા છત પરથી પડી જતાં તેનું મોત નીપજ્યું છે. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી. સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક રીતે પડી તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.4