logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં "સ્વસ્થ જીવન માટે યોગ" થીમ હેઠળ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર તાપી જિલ્લો યોગમય બન્યો હતો અને વ્યારાનું પટાંગણ સકારાત્મક ઊર્જાથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભારપૂર્વક જણાવ્યું કે, સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા માટે નિયમિત યોગ અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી, જેના કારણે આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને તેને સહર્ષ અપનાવ્યું છે. મંત્રીશ્રીએ યોગને ભારતે દુનિયાને આપેલું અમૂલ્ય નજરાણું ગણાવ્યું હતું જે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે સૌને આ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરવા અને યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ યોગપ્રેમીઓએ કોલકાતા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન સાંભળી પ્રેરણા મેળવી હતી. આ ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો અને ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવી તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા. આ મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, વ્યારા એસીએફશ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે કર્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં નાની ઉંમરના બાળકો, વડીલો, સ્થાનિક રમતવીરો, ઉત્સાહી યુવાનો અને મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે આ યોગ યજ્ઞમાં જોડાઈને સમગ્ર વાતાવરણને યોગમય અને સકારાત્મક ઊર્જાથી ભરી દીધું હતું.

1 hr ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
1 hr ago

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં "સ્વસ્થ જીવન માટે યોગ" થીમ હેઠળ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર તાપી જિલ્લો યોગમય બન્યો હતો અને વ્યારાનું પટાંગણ સકારાત્મક ઊર્જાથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભારપૂર્વક જણાવ્યું કે, સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા માટે નિયમિત યોગ અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી, જેના કારણે આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને તેને સહર્ષ અપનાવ્યું છે. મંત્રીશ્રીએ યોગને ભારતે દુનિયાને આપેલું અમૂલ્ય નજરાણું ગણાવ્યું હતું જે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે સૌને આ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરવા અને યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ યોગપ્રેમીઓએ કોલકાતા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન સાંભળી પ્રેરણા મેળવી હતી. આ ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો અને ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવી તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા. આ મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, વ્યારા એસીએફશ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે કર્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં નાની ઉંમરના બાળકો, વડીલો, સ્થાનિક રમતવીરો, ઉત્સાહી યુવાનો અને મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે આ યોગ યજ્ઞમાં જોડાઈને સમગ્ર વાતાવરણને યોગમય અને સકારાત્મક ઊર્જાથી ભરી દીધું હતું.

More news from ગુજરાત and nearby areas
  • તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં "સ્વસ્થ જીવન માટે યોગ" થીમ હેઠળ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર તાપી જિલ્લો યોગમય બન્યો હતો અને વ્યારાનું પટાંગણ સકારાત્મક ઊર્જાથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભારપૂર્વક જણાવ્યું કે, સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા માટે નિયમિત યોગ અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી, જેના કારણે આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને તેને સહર્ષ અપનાવ્યું છે. મંત્રીશ્રીએ યોગને ભારતે દુનિયાને આપેલું અમૂલ્ય નજરાણું ગણાવ્યું હતું જે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે સૌને આ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરવા અને યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ યોગપ્રેમીઓએ કોલકાતા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન સાંભળી પ્રેરણા મેળવી હતી. આ ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો અને ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવી તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા. આ મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, વ્યારા એસીએફશ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે કર્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં નાની ઉંમરના બાળકો, વડીલો, સ્થાનિક રમતવીરો, ઉત્સાહી યુવાનો અને મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે આ યોગ યજ્ઞમાં જોડાઈને સમગ્ર વાતાવરણને યોગમય અને સકારાત્મક ઊર્જાથી ભરી દીધું હતું.
    1
    તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં "સ્વસ્થ જીવન માટે યોગ" થીમ હેઠળ ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર તાપી જિલ્લો યોગમય બન્યો હતો અને વ્યારાનું પટાંગણ સકારાત્મક ઊર્જાથી ગુંજી ઊઠ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભારપૂર્વક જણાવ્યું કે, સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા માટે નિયમિત યોગ અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી, જેના કારણે આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને તેને સહર્ષ અપનાવ્યું છે. મંત્રીશ્રીએ યોગને ભારતે દુનિયાને આપેલું અમૂલ્ય નજરાણું ગણાવ્યું હતું જે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે સૌને આ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરવા અને યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ યોગપ્રેમીઓએ કોલકાતા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન સાંભળી પ્રેરણા મેળવી હતી.

આ ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો અને ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવી તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા.

આ મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, વ્યારા એસીએફશ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે કર્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં નાની ઉંમરના બાળકો, વડીલો, સ્થાનિક રમતવીરો, ઉત્સાહી યુવાનો અને મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે આ યોગ યજ્ઞમાં જોડાઈને સમગ્ર વાતાવરણને યોગમય અને સકારાત્મક ઊર્જાથી ભરી દીધું હતું.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    1 hr ago
  • સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં, ઈશ્વરભાઈ એક ગ્રાહકને ઓછું અનાજ આપી રહ્યા હોવાનું જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરું અનાજ આપવા જણાવ્યું, ત્યારે ઈશ્વરભાઈએ વારંવાર કહ્યું કે તેઓ 'નથી આલવાનુ, નથી આલવાનુ' અને સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
    1
    સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં, ઈશ્વરભાઈ એક ગ્રાહકને ઓછું અનાજ આપી રહ્યા હોવાનું જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરું અનાજ આપવા જણાવ્યું, ત્યારે ઈશ્વરભાઈએ વારંવાર કહ્યું કે તેઓ 'નથી આલવાનુ, નથી આલવાનુ' અને સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    5 hrs ago
  • તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામે એક નિઃશુલ્ક આંખ નિદાન અને મોતિયાબિંદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામે એક નિઃશુલ્ક આંખ નિદાન અને મોતિયાબિંદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_Suhas valvi Tapi
    Suhas valvi Tapi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    6 hrs ago
  • 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનો અને યોગ પ્રેમીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    2
    21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનો અને યોગ પ્રેમીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    user_તડવી રામકૃષ્ણ
    તડવી રામકૃષ્ણ
    Video Creator ગરુડેશ્વર, નર્મદા, ગુજરાત•
    6 hrs ago
  • તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP) માં સામેલ થયા છે. આ રાજકીય ઘટના આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાની ઉપસ્થિતિમાં બની હતી. આ જોડાણમાં બારીયા મહેન્દ્રભાઈ અને બારીયા દિલીપભાઈ સહિત તેમની સંપૂર્ણ ટીમે કોંગ્રેસ છોડી AAP નો ખેસ ધારણ કર્યો હતો, જે ચૈતરભાઈ વસાવાના હસ્તે પહેરાવવામાં આવ્યો હતો.
    1
    તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP) માં સામેલ થયા છે. આ રાજકીય ઘટના આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાની ઉપસ્થિતિમાં બની હતી. આ જોડાણમાં બારીયા મહેન્દ્રભાઈ અને બારીયા દિલીપભાઈ સહિત તેમની સંપૂર્ણ ટીમે કોંગ્રેસ છોડી AAP નો ખેસ ધારણ કર્યો હતો, જે ચૈતરભાઈ વસાવાના હસ્તે પહેરાવવામાં આવ્યો હતો.
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    નર્મદા•
    19 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામના રિઝર્વ્ડ ફોરેસ્ટ (R.F.) વિસ્તારમાં વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને કોઈ જાણ કર્યા વિના કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનો વન વિભાગ પર વન અધિકાર અધિનિયમ-2006નું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે તેમની જમીન જોખમમાં મુકાઈ હોવાનો ભય છે. આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કર્યું છે અને ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામના રિઝર્વ્ડ ફોરેસ્ટ (R.F.) વિસ્તારમાં વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને કોઈ જાણ કર્યા વિના કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનો વન વિભાગ પર વન અધિકાર અધિનિયમ-2006નું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે તેમની જમીન જોખમમાં મુકાઈ હોવાનો ભય છે. આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કર્યું છે અને ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    1
    બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • ધોળકા કુમાર શાળા નબર.4 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળાના એક શિક્ષકે રેપ કર્યો છે. આ ઘટના કલયુગની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જ્યાં આવા કૃત્યોનું સતત ચલણ જોવા મળે છે.
    1
    ધોળકા કુમાર શાળા નબર.4 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળાના એક શિક્ષકે રેપ કર્યો છે. આ ઘટના કલયુગની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જ્યાં આવા કૃત્યોનું સતત ચલણ જોવા મળે છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.