Shuru
Apke Nagar Ki App…
શ્રીરામ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કૈલાસ નાથ સિંઘલ જીની સૂચના અનુસાર, શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના મુક્તિધામ ખાતે "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં શ્રીરામ સેનાના રાષ્ટ્રીય સચિવશ્રી મયુરભાઈ વખારિયા, સહ સચિવશ્રી રવુભાઈ વળવી, રાષ્ટ્રીય કાર્યકારી સભ્યશ્રી ભાનુશંકર જોશી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રૂપેશભાઈ માહ્યાવંશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અંકલાસ ગ્રામ પંચાયતના સભ્યશ્રી યોગેશભાઈ ભૂરે, વિજેશભાઈ અને નિતેશભાઈએ પણ હાજરી આપીને આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Vijay Rathod
શ્રીરામ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કૈલાસ નાથ સિંઘલ જીની સૂચના અનુસાર, શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના મુક્તિધામ ખાતે "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં શ્રીરામ સેનાના રાષ્ટ્રીય સચિવશ્રી મયુરભાઈ વખારિયા, સહ સચિવશ્રી રવુભાઈ વળવી, રાષ્ટ્રીય કાર્યકારી સભ્યશ્રી ભાનુશંકર જોશી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રૂપેશભાઈ માહ્યાવંશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અંકલાસ ગ્રામ પંચાયતના સભ્યશ્રી યોગેશભાઈ ભૂરે, વિજેશભાઈ અને નિતેશભાઈએ પણ હાજરી આપીને આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- શ્રીરામ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કૈલાસ નાથ સિંઘલ જીની સૂચના અનુસાર, શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામના મુક્તિધામ ખાતે "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં શ્રીરામ સેનાના રાષ્ટ્રીય સચિવશ્રી મયુરભાઈ વખારિયા, સહ સચિવશ્રી રવુભાઈ વળવી, રાષ્ટ્રીય કાર્યકારી સભ્યશ્રી ભાનુશંકર જોશી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રૂપેશભાઈ માહ્યાવંશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અંકલાસ ગ્રામ પંચાયતના સભ્યશ્રી યોગેશભાઈ ભૂરે, વિજેશભાઈ અને નિતેશભાઈએ પણ હાજરી આપીને આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.4
- વલસાડ જિલ્લાના દાંતી ગામે દરિયા કિનારે એક ગાય અચાનક દરિયાના ઊંચા મોજામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ SHRI KRISHNA FOUNDATIONની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ફાઉન્ડેશનની સમયસરની કામગીરી અને માનવતાભર્યા પ્રયાસોથી ગાયનો જીવ બચી ગયો છે. સ્થાનિક લોકોએ ટીમના આ સાહસિક અને સેવાભાવી કાર્યની ભારે પ્રશંસા કરી છે.1
- જળગાંવના રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ અત્યારે જ તપાસી લેવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે BLO અધિકારીઓ પોતે લોકોના ઘરે-ઘરે પહોંચશે.1
- bhai please aap log mujhe follow kar lo please follow karne se aap log chhote nahin ho jaaoge please follow karna please follow kar lo mast video short video like karo comment karo share karo support karo jyada Se jyada is video ko share karo support karo comment karke batao please aap log follow kar lo please hamare channel ko aap log follow kar lo1
- વલસાડ જિલ્લાના દાંતી ગામે દરિયા કિનારે ઊંચા મોજામાં ફસાયેલી એક ગાયનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગાય અચાનક દરિયાના મોજામાં ફસાઈ ગઈ હોવાની જાણ થતાં જ SHRI KRISHNA FOUNDATIONની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત ઉઠાવીને ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ માનવતાભર્યા પ્રયાસો અને સમયસરની કામગીરીને કારણે ગાયનો જીવ બચી ગયો છે. ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવેલા આ સાહસિક અને સેવાભાવી કાર્યની સ્થાનિક લોકોએ ખૂબ પ્રશંસા કરી છે.1
- વલસાડના ડુંગરીમાં પોલીસે નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. ડુંગરી પોલીસની આ કાર્યવાહી દરમિયાન મહિલા પાસેથી કુલ ૨૧૯૦.૩ ગ્રામ વજન ધરાવતો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹૧,૦૯,૫૧૫/- થાય છે.1
- વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલા પાંડવકુંડ સાથે મહાભારતનો ઇતિહાસ અને કુદરતનો અનોખો કરિશ્મો જોડાયેલો છે. આ ઐતિહાસિક સ્થળના સર્વાંગી વિકાસ માટેની માંગ પણ હવે જોર પકડી રહી છે.1
- વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. ભાવી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણી પાસે વૃક્ષારોપણ જ એકમાત્ર અને અનિવાર્ય વિકલ્પ બચ્યો છે.1