Shuru
Apke Nagar Ki App…
गलत है उस बात का विरोध होना चाहिये ।
રજની ભાઈ પરીખ
गलत है उस बात का विरोध होना चाहिये ।
More news from ગુજરાત and nearby areas
- ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું1
- ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા3
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- सूरत शहर SOG ने "एम्बरग्रीस" (स्पर्म व्हेल की उल्टी) की तस्करी करने वाले एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से अधिक के माल के साथ 03 लोगों को गिरफ्तार किया। पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत, सूरत शहर द्वारा दिए गए निर्देशों के अनुसार—कि उन लोगों पर नज़र रखी जाए जो एम्बरग्रीस (व्हेल की उल्टी) को सूरत शहर में लाते हैं और इसे सूरत के बाज़ार में बेचते हैं—डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम (SOG) के मार्गदर्शन में, और SOG के पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के तहत, SOG द्वारा निम्नलिखित कार्रवाई की गई है: PI जे.एम. परमार द्वारा प्राप्त उपरोक्त जानकारी के आधार पर, PSEMD सरवैया की टीम ने RJD बिज़नेस प्लाज़ा के पास, चार रास्तों वाले चौराहे पर स्थित श्रीनाथ सोसाइटी, कराडवा रोड, डिंडोली में निगरानी (वॉच) लगाई। आरोपी (1) अंबरीश पुत्र जयप्रकाश मिश्रा, उम्र 34, पेशा: नौकरी, निवास: मकान नंबर-08, वाघरीवाड़, भेस्तान, तीन रास्ते, भेस्तान, सूरत शहर; मूल निवास: गांव मुस्तफाबाद, पुलिस थाना मछलीशहर, जिला जौनपुर (उत्तर प्रदेश); और (2) सोनू उर्फ बबलू पुत्र देवीप्रसाद उपाध्याय, उम्र 40, पेशा: व्यापार, निवास: मकान नंबर-59, बजरंगनगर, मिलेनियम पार्क गेट नंबर-05 के सामने, कराडवा रोड, डिंडोली, सूरत; मूल निवास: गांव भद्रऊ, पुलिस थाना बरछठी, जिला जौनपुर (उत्तर प्रदेश); और (3) संदीप पुत्र कृपाशंकर उपाध्याय, उम्र 35, पेशा: व्यापार, निवास1
- सूरत के उधना स्टेशन में आज अधिकारियों की भीड़ सभी में एक डर सा लगा है1
- ગુજરાત ના હવામાન વિષે સમાચાર.1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું શાહી વાઘા સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1