Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સાથે જ એ દિને તેજસ્વી તારલાઓને ઘડનારા અને સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જેમનું નામ ઉજળું છે એવા સમાજના સારસ્વત ભાઇઓ-બહેનો તથા આજ ક્ષેત્રમાંથી જીવનપર્યંત સેવા બજાવી નિવૃત્ત થયેલ સમાજના તમામ શિક્ષકોના સ્નેહ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ એચ. પટેલ (પ્રમુખશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ),ડો. પ્રદિપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય), શ્રી ડી.ઝેડ. પટેલ (નિવૃત્ત બાગાયત નિયામક), શ્રી મુકેશભાઇ બી. મહેતા (મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન-મહુવા(વસરાઇ), ડો. શંકરભાઈ બી. પટેલ (નિવૃત્ત ચીફ મેનેજર એસ.બી.આઇ.અને યોગાચાર્ય), શ્રી જી.બી. પટેલ (અધિક્ષક ઈજનેર જી.ઈ.બી.), શ્રી વિજયભાઈ મહેતા (નિવૃત્ત અધિક્ષક ઈજનેર સિંચાઇ), શ્રી સી.સી. પટેલ (નિવૃત્ત અધિક્ષક ઈજનેર આર એન્ડ બી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-નવસારી), ડો. બિપીનભાઈ બી. પટેલ (શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીની કચેરી-વલસાડ), શ્રી નવિનભાઈ એસ. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી- નવસારી), શ્રી અર્જુનભાઇ સી. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી-વલસાડ), શ્રી ગુણવંતભાઇ પી. પટેલ (ઉદ્યોગપતિ), ચંપાબહેન પ્રભાતભાઇ પટેલ (દાતાશ્રી), શ્રી લાલજીભાઈ પટેલ (મહામંત્રીશ્રી, સમસ્ત ધોડિયા સમાજ, કરચેલીયા), શ્રી નરસિંહભાઇ પી. પટેલ (કારોબારી સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ), શ્રી રમેશભાઈ એન. પટેલ (સલાહકાર સમિતિના સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ) અન્ય કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા
વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સાથે જ એ દિને તેજસ્વી તારલાઓને ઘડનારા અને સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જેમનું નામ ઉજળું છે એવા સમાજના સારસ્વત ભાઇઓ-બહેનો તથા આજ ક્ષેત્રમાંથી જીવનપર્યંત સેવા બજાવી નિવૃત્ત થયેલ સમાજના તમામ શિક્ષકોના સ્નેહ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ એચ. પટેલ (પ્રમુખશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ),ડો. પ્રદિપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય), શ્રી ડી.ઝેડ. પટેલ (નિવૃત્ત બાગાયત નિયામક), શ્રી મુકેશભાઇ બી. મહેતા (મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન-મહુવા(વસરાઇ), ડો.
શંકરભાઈ બી. પટેલ (નિવૃત્ત ચીફ મેનેજર એસ.બી.આઇ.અને યોગાચાર્ય), શ્રી જી.બી. પટેલ (અધિક્ષક ઈજનેર જી.ઈ.બી.), શ્રી વિજયભાઈ મહેતા (નિવૃત્ત અધિક્ષક ઈજનેર સિંચાઇ), શ્રી સી.સી. પટેલ (નિવૃત્ત અધિક્ષક ઈજનેર આર એન્ડ બી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-નવસારી), ડો. બિપીનભાઈ બી. પટેલ (શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીની કચેરી-વલસાડ), શ્રી નવિનભાઈ એસ. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી- નવસારી), શ્રી અર્જુનભાઇ સી. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી-વલસાડ), શ્રી ગુણવંતભાઇ પી. પટેલ (ઉદ્યોગપતિ), ચંપાબહેન પ્રભાતભાઇ પટેલ (દાતાશ્રી), શ્રી લાલજીભાઈ પટેલ (મહામંત્રીશ્રી, સમસ્ત ધોડિયા સમાજ, કરચેલીયા), શ્રી નરસિંહભાઇ પી. પટેલ (કારોબારી સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ), શ્રી રમેશભાઈ એન. પટેલ (સલાહકાર સમિતિના સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ) અન્ય કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
- पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate1
- सूरत ग्रामीण एलसीबी की बड़ी कार्रवाई: आईसर टेम्पो से विदेशी शराब की खेप जब्त सूरत ग्रामीण एलसीबी ने किम से वडोदरा जाने वाले नेशनल एक्सप्रेस-वे-4 पर मोटी नरोली टोल प्लाजा के पास कार्रवाई करते हुए एक आईसर टेम्पो से विदेशी शराब की बड़ी खेप बरामद की। पुलिस ने टेम्पो चालक को गिरफ्तार कर उसके कब्जे से विदेशी शराब, टेम्पो सहित कुल ₹24,92,396 का मुद्दामाल जब्त किया। प्रारंभिक जांच में सामने आया कि शराब की खेप सिलवासा से वडोदरा ले जाई जा रही थी। यह कार्रवाई आईजी प्रेम वीर सिंह, एसपी राजेश गढ़िया के मार्गदर्शन तथा एलसीबी पुलिस इंस्पेक्टर एन.जी. पांचाणी के निर्देशन में की गई। मामले में आगे की कानूनी कार्रवाई जारी है। सूरत ग्रामीण एलसीबी की बड़ी कार्रवाई: आईसर टेम्पो से विदेशी शराब की खेप जब्त सूरत ग्रामीण एलसीबी ने किम से वडोदरा जाने वाले नेशनल एक्सप्रेस-वे-4 पर मोटी नरोली टोल प्लाजा के पास कार्रवाई करते हुए एक आईसर टेम्पो से विदेशी शराब की बड़ी खेप बरामद की। पुलिस ने टेम्पो चालक को गिरफ्तार कर उसके कब्जे से विदेशी शराब, टेम्पो सहित कुल ₹24,92,396 का मुद्दामाल जब्त किया। प्रारंभिक जांच में सामने आया कि शराब की खेप सिलवासा से वडोदरा ले जाई जा रही थी। यह कार्रवाई आईजी प्रेम वीर सिंह, एसपी राजेश गढ़िया के मार्गदर्शन तथा एलसीबी पुलिस इंस्पेक्टर एन.जी. पांचाणी के निर्देशन में की गई। मामले में आगे की कानूनी कार्रवाई जारी है।1
- महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए1
- कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को भावभीनी विदाई दी गई।#liveindiasuratnews24 #trending #trendingreels #viralvideo1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- ૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ. I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ અને ટીમના પોલીસ માણસોએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ રાંદેર પોલીસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે અ.હે.કો. ઇમરાન મહેબુબભાઇ બ.નં-૯૦૪ તથા અ.હે.કો. નરેંદ્રભાઇ દશરથભાઇ બ.નં-૯૪૮ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે સુરત રાંદેર, ચિસ્તીયા ચાર રસ્તાથી નમસ્કાર સર્કલ જતા રોડ પર તિબેટીયન માર્કેટના ગેટ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીચે મુજબના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. ૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ. I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ અને ટીમના પોલીસ માણસોએ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ રાંદેર પોલીસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે અ.હે.કો. ઇમરાન મહેબુબભાઇ બ.નં-૯૦૪ તથા અ.હે.કો. નરેંદ્રભાઇ દશરથભાઇ બ.નં-૯૪૮ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકત આધારે સુરત રાંદેર, ચિસ્તીયા ચાર રસ્તાથી નમસ્કાર સર્કલ જતા રોડ પર તિબેટીયન માર્કેટના ગેટ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીચે મુજબના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.1