logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખંભાળિયા નગર પાલિકા નો લેટર બોમ્બ વાયરલ થયો અને સદસ્યો ની ખોટી સહી હોવાનો આરોપ સંસ્થાના લેટર હેડનો ખોટી રીતે ઉપયોગ કર્યો ચીફ ઓફિસર રાહુલ કરમૂર ને દૂર કરવા કરાઈ છે માંગ

1 day ago
user_Khushal
Khushal
ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
1 day ago
cf35a3ce-fd92-45d4-b459-bfcb71148c4c
55872e06-c3c9-43dd-b9c9-066719af96d5

ખંભાળિયા નગર પાલિકા નો લેટર બોમ્બ વાયરલ થયો અને સદસ્યો ની ખોટી સહી હોવાનો આરોપ સંસ્થાના લેટર હેડનો ખોટી રીતે ઉપયોગ કર્યો ચીફ ઓફિસર રાહુલ કરમૂર ને દૂર કરવા કરાઈ છે માંગ

More news from ગુજરાત and nearby areas
  • જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    1
    જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહન માં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઈકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ
    3
    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહન માં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ 
ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે 
આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકા ની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઈકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની શતકતા દાખવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
    3
    કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું....
જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... 
કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે  સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત  સાધુ સંતો ની ઉપસ્થિતમાં  સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને   લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક  જોડાયા હતા
જગદીશ યાદવ કેશોદ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    1
    #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર Bhuj, Kachchh•
    7 hrs ago
  • कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts
    1
    कैमरे में कैद एक अनोखे वाकये ने सोशल मीडिया पर हलचल मचा दी है। एक व्यक्ति सैलून में पहुंचा, नाई से हेयरकट कराने के बजाय खुद ही औज़ार उठाए और अपने बाल काट लिए। आसपास मौजूद लोग हैरान रह गए। हेयरकट पूरा करने के बाद उसने सैलून स्टाफ को औज़ार इस्तेमाल करने का पैसा चुकाया और बिना किसी बहस के चला गया। यह वीडियो लोगों को खूब हंसा रहा है।
#ViralVideo #FunnyMoment #SalonLife #HairStyle #BarberShop #Unexpected #InternetReacts
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Amreli, Gujarat•
    42 min ago
  • Motivational thought bye Advocate Imtiaz Baloch. #AMRELI
    1
    Motivational thought bye Advocate Imtiaz Baloch.
#AMRELI
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.
    3
    સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો 
ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત
સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ.
દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ.
મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). 
અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું.
શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો.
પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.  
તસ્વીર " રેહાન ધાનાણી.
    user_સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    Journalist સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    1
    જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.