Shuru
Apke Nagar Ki App…
SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો
Amdavadi patrakar
SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો
More news from ગુજરાત and nearby areas
- Post by R GUJARAT NEWS1
- SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધિત અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધોળકા વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એમ. વસાવા સાહેબ. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અન-ડિટેક્ટ ગુનાઓ શોધવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૪૨૬૦૧૦૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ નોંધાયેલ ગુનામાં, મોજે પીસાવાડા ગામે ફરીયાદીના બોરકુવા પરથી ચોરી ગયેલ અંદાજે ૧૨૦ મીટર કેબલ વાયર (કિંમત રૂ. ૨૪,૦૦૦/-1
- ચૈત્ર નવરાત્રીનો તહેવાર 19 માર્ચથી શરૂ થાયધાર્મિક પંચાંગ અનુસાર, 2026 માં ચૈત્ર નવરાત્રીનો તહેવાર 19 માર્ચથી શરૂ થશે. નવરાત્રીના આઠમા દિવસે ઉજવાતી મહાઅષ્ટમી - ગુરુવાર, 26 માર્ચ, 2026 ના રોજ આવશે. આ દિવસે, દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ - જેને મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.1
- ટાઉન પો. સ્ટે ખાતે DY-SPની અધ્યક્ષતામાં રમજાન ઈદ અને રામનવમી ને પર્વને લઈ શાંતિ સમિતિ બેઠક યોજાઈ1