Shuru
Apke Nagar Ki App…
ભાજપ દ્વારા વડાલીની જનતાને ફરીવાર છેતરવામાં આવ્યા છેલ્લા ત્રણ ત્રણ કલાકથી રાહ જોઈને વડાલીની જનતા નવી રેલગાડી ને જોવા અને વધાવવા માટે ઊભા રહેલા હતા પણ ટ્રેન માંડ 1 મિનિટ પણ ઊભી ના રહી. કોંગ્રેસ વખતે વડાલી રેલવે સ્ટેશન સ્ટેન્ડ આપેલ હતું પણ આ સ્ટેન્ડ ભાજપ દ્વારા છીનવી લેવામાં આવ્યુ. ભાજપ દ્વારા વડાલીની જનતાને ફરીવાર છેતરવામાં આવ્યા છેલ્લા ત્રણ ત્રણ કલાકથી રાહ જોઈને વડાલીની જનતા નવી રેલગાડી ને જોવા અને વધાવવા માટે ઊભા રહેલા હતા પણ ટ્રેન માંડ 1 મિનિટ પણ ઊભી ના રહી. કોંગ્રેસ વખતે વડાલી રેલવે સ્ટેશન સ્ટેન્ડ આપેલ હતું પણ આ સ્ટેન્ડ ભાજપ દ્વારા છીનવી લેવામાં આવ્યુ. #vadali #railwaystation🚂
RELAX NEWS TAPI
ભાજપ દ્વારા વડાલીની જનતાને ફરીવાર છેતરવામાં આવ્યા છેલ્લા ત્રણ ત્રણ કલાકથી રાહ જોઈને વડાલીની જનતા નવી રેલગાડી ને જોવા અને વધાવવા માટે ઊભા રહેલા હતા પણ ટ્રેન માંડ 1 મિનિટ પણ ઊભી ના રહી. કોંગ્રેસ વખતે વડાલી રેલવે સ્ટેશન સ્ટેન્ડ આપેલ હતું પણ આ સ્ટેન્ડ ભાજપ દ્વારા છીનવી લેવામાં આવ્યુ. ભાજપ દ્વારા વડાલીની જનતાને ફરીવાર છેતરવામાં આવ્યા છેલ્લા ત્રણ ત્રણ કલાકથી રાહ જોઈને વડાલીની જનતા નવી રેલગાડી ને જોવા અને વધાવવા માટે ઊભા રહેલા હતા પણ ટ્રેન માંડ 1 મિનિટ પણ ઊભી ના રહી. કોંગ્રેસ વખતે વડાલી રેલવે સ્ટેશન સ્ટેન્ડ આપેલ હતું પણ આ સ્ટેન્ડ ભાજપ દ્વારા છીનવી લેવામાં આવ્યુ. #vadali #railwaystation🚂
More news from ગુજરાત and nearby areas
- શુદ્ધ પાણી - અમારો જન્મસિદ્ધ અધિકાર છે ભેળસેળયુક્ત પાણી - તંત્રનો ભ્રષ્ટાચાર છે “#radhanpur1
- હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન3
- Post by E Kranti News1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by ગુંડિયા લલિતભાઈ1
- सूरत में अग्निकांड... इमारत में लगी भीषण आग, एक ही परिवार के 5 लोगों की मौत इस हादसे मेंगुजरात के सूरत से एक बेहद दुखद खबर सामने आई है। यहां लिंबायत क्षेत्र की मीठी खाड़ी के पास स्थित एक रिहायशी इमारत में अचानक भीषण आग लग गई। एक ही परिवार के पांच सदस्य, जिनमें एक बच्चा और महिलाएं शामिल हैं, बुरी तरह झुलस गए। अस्पताल ले जाने के बाद इलाज के दौरान सभी पांचों लोगों ने दम तोड़ दिया। साड़ियों के ढेर ने घर को बनाया 'मौत का जाल' शुरुआती जाँच और अधिकारियों के बयानों के अनुसार, यह परिवार साड़ी बनाने और संग्रहण का काम करता था। घर के भीतर लगभग 10 टन साड़ियां रखी हुई थीं। पूर्व मेयर दक्षेशभाई मावानी ने बताया कि घर इतना छोटा था कि साड़ियों के ढेर के बीच चलने-फिरने तक की जगह नहीं थी। बड़ी मात्रा में कपड़ों की मौजूदगी के कारण आग तेजी से फैली और घना धुआं भर गया।1
- અમરેલી જિલ્લા નું ખાંભા તાલુકામા ટેબલ જામીન આપવા બાબત #autononfollow #socialmediamarketing #seo #linkbuilding1