Shuru
Apke Nagar Ki App…
ધંધુકા -ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો. ધંધુકા ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ટ્રકની ટક્કર લાગતાં રસ્તા પાસેનો વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાને પગલે થોડો સમય ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રક પસાર થતી વખતે અચાનક વીજ પોલ સાથે ટક્કર વાગતા પોલ તૂટી પડ્યો હતો. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Sanjay Zala Official
ધંધુકા -ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો. ધંધુકા ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ટ્રકની ટક્કર લાગતાં રસ્તા પાસેનો વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાને પગલે થોડો સમય ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રક પસાર થતી વખતે અચાનક વીજ પોલ સાથે ટક્કર વાગતા પોલ તૂટી પડ્યો હતો. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
More news from ગુજરાત and nearby areas
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- Post by Vopul luhar1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *પ્રેસનોટ* *બોટાદ ધારાસભ્યશ્રીની સફળ રજૂઆત* *બોટાદ ની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવ ના ભક્તો માટે ખુશીના સમાચાર* સાળંગપુર કષ્ટભંજનદેવ નું મંદિર અને બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી નું સ્મૃતિ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિક નો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થશે.1
- ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી1
- सानंद तालुका melasana गांव में सरकारी गौचर खाली पड़ा है कई सालों से उसमें 30 साल से भु माफ़िया माटी की चोरी का कारोबार चला रहे हैं पता नहीं न जाने कोण इसका कमिशन खा रहा है गाव में कोई इसका विरोध भी नहीं करते सायद किसीकी दर की वज़ह से कोई मुह भी नहीं खोलता 450 रुपये के भाव से ट्रेक्टर माटी गाव में बेची जा रही हैं पंचायत से सीधा contact है या वहींवट कर्ता है जनना रहा कोई कुछ नहीं जानता गाव के कुछ सत्ताधारी लोग अपनी मनमानी से चला रहे हैं मैं सरकारी कचहरी, तालुका अधिकारी, मामलतदार साहब को मालूम है या नहीं अगर नहीं है तो ध्यान करे हमे भी H T makwana जैसे बहादुर अधिकारी कि यहां जरूरत है हम सोशल मीडिया के सहारे मामलतदार सहाब को बता रहे हैं हमे भरोसा है आप इसकी जांच करे आर माटी चोरी अटकाव करे. सत्य मेव जयते, जय भारत3
- સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી સાણંદ: ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખશ્રીની સૂચના અનુસાર, આજે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાણંદ ધારાસભ્યના કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ લીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૨૫ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું: મહિલા પોષણ અને સશક્તિકરણ: સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને પોષણક્ષમ આહાર વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સ્વાસ્થ્ય જાગૃતિ: ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા. સાંસ્કૃતિક ગૌરવ: 'વંદે માતરમ્' ગીતનું ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ સમજાવવામાં આવ્યું. વિશેષ સન્માન સમારોહ: વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓ અને મહિલાઓનું સાડી, સાલ અને 'વંદે માતરમ્' પુસ્તક અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો: કાર્યક્રમમાં પ્રદેશના મુખ્ય વક્તા તરીકે કૌશલ્યા કુંવરબા હાજર રહ્યા હતા. આરોગ્ય અને પોષણ અંગેની તકનીકી માહિતી ડૉ. શ્રદ્ધા રાજપૂત દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત: સાણંદ નગરપાલિકા ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન બાવળા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ માંડલ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો આ કાર્યક્રમમાં સાણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, જે મહિલા શક્તિના સંગઠન અને જાગૃતિનું પ્રતીક બની રહ્યો હતો. રિપોર્ટ ભરતસિંહ સાણંદ1
- આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1