logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસકર્મીઓ, પાલિકાના ફાયરના જવાનો અને મીડિયાકર્મીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

4 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
4 hrs ago

અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસકર્મીઓ, પાલિકાના ફાયરના જવાનો અને મીડિયાકર્મીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચની ડૉ. કિરણ સી. પટેલ ખાતે MBBS ઇન્ટર્ન્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન બાદ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા ઇન્ટર્ન્સ સાથે ચર્ચા કરીને આ બાબતે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.
    1
    ભરૂચની ડૉ. કિરણ સી. પટેલ ખાતે MBBS ઇન્ટર્ન્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન બાદ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા ઇન્ટર્ન્સ સાથે ચર્ચા કરીને આ બાબતે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • સૂરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (DLSA) દ્વારા સૂરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૂરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને DLSA ના ચેરમેન શ્રી રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી અને પરસ્પર સંમતિથી નિકાલ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ આયોજન અંતર્ગત મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ સાથે જોડાયેલા 50થી વધુ કેસોનો બંને પક્ષોની સંમતિથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
    1
    સૂરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (DLSA) દ્વારા સૂરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૂરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને DLSA ના ચેરમેન શ્રી રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી અને પરસ્પર સંમતિથી નિકાલ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ આયોજન અંતર્ગત મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ સાથે જોડાયેલા 50થી વધુ કેસોનો બંને પક્ષોની સંમતિથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    8 hrs ago
  • આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.
    3
    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં રાજ દુબે નામના એક યુવકની અત્યંત બેરહેમીથી હત્યા કરવામાં આવી છે.
    1
    સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં રાજ દુબે નામના એક યુવકની અત્યંત બેરહેમીથી હત્યા કરવામાં આવી છે.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    28 min ago
  • ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર GIDCમાં એક મોટી રેડ પાડી છે. આ દરોડા દરમિયાન ₹૭૦ લાખની કિંમતનો શંકાસ્પદ કેમિકલ પાવડર મળી આવ્યો છે. આ શંકાસ્પદ કેમિકલ પાવડરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
    1
    ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર GIDCમાં એક મોટી રેડ પાડી છે. આ દરોડા દરમિયાન ₹૭૦ લાખની કિંમતનો શંકાસ્પદ કેમિકલ પાવડર મળી આવ્યો છે. આ શંકાસ્પદ કેમિકલ પાવડરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • સુરતના પોદ્દાર આર્કેડમાં નજીકમાં રહેતા ત્રણ ઈસમોએ એક વેપારી પર હુમલો કર્યો હતો. વેપારીઓ દ્વારા આ ત્રણેય ઈસમોને કોમ્પ્લેક્સમાં આવતા રોકવામાં આવ્યા હતા, જેનાથી ઉશ્કેરાઈને આ ઈસમોએ વેપારી પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વેપારીને માથામાં અને હાથના ભાગે ફટકા માર્યા હતા, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વેપારીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ વરાછા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, વરાછા પોલીસે આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ પોદ્દાર આર્કેડના વેપારીઓએ પોલીસની જય બોલાવતા નારા લગાવ્યા હતા.
    1
    સુરતના પોદ્દાર આર્કેડમાં નજીકમાં રહેતા ત્રણ ઈસમોએ એક વેપારી પર હુમલો કર્યો હતો. વેપારીઓ દ્વારા આ ત્રણેય ઈસમોને કોમ્પ્લેક્સમાં આવતા રોકવામાં આવ્યા હતા, જેનાથી ઉશ્કેરાઈને આ ઈસમોએ વેપારી પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વેપારીને માથામાં અને હાથના ભાગે ફટકા માર્યા હતા, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે વેપારીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ વરાછા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, વરાછા પોલીસે આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ પોદ્દાર આર્કેડના વેપારીઓએ પોલીસની જય બોલાવતા નારા લગાવ્યા હતા.
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    10 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.