Shuru
Apke Nagar Ki App…
हिन्दु धर्म स्थान पर साझीस ।
રજની ભાઈ પરીખ
हिन्दु धर्म स्थान पर साझीस ।
More news from Gujarat and nearby areas
- સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર1
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ1
- गुजरातः सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।1
- મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગારી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાણીપ્રેમ અને માનવતાનો સ્પર્શ કરતો બનાવ સામે આવ્યો છે. મધ્યરાત્રિના સમયે ગામની સીમ વિસ્તારમાં એક નબળી હાલતમાં ફરતી નીલગાય પર રખડતા કૂતરાઓ હુમલો કરવા તત્પર હતા. પરિસ્થિતિ ગંભીર બનતી પહેલા જ ગામના યુવાનની સતર્કતા કારણે મોટું અનર્થ ટળી ગયું. મળતી માહિતી મુજબ રાત્રે અચાનક કૂતરાઓના જોરદાર ભસવાના અવાજો સંભળાતા જ સ્થાનિક યુવાન સુહેલ પટેલ, જેને ગામમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે, પોતાના સાથીદારો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક નીલગાયને કૂતરાઓએ ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિસ્થિતિને સમજી યુવાનોએ હિંમત દાખવી અને કૂતરાઓને હંકારતાં નીલગાયને બચાવી લીધી. બાદમાં તેને વધુ જોખમ ન રહે તે માટે નજીકના સુરક્ષિત સ્થળે રાખવામાં આવી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ સવારે ગામે પહોંચી હતી. વનકર્મીઓએ નીલગાયને પોતાના કબજામાં લઈ જરૂરી સારવાર અને સંભાળ માટે કેન્દ્ર ખાતે ખસેડી હતી. ગામજનોમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે અને યુવાનના સાહસની પ્રશંસા થઈ રહી છે. સમયસર કરાયેલા પ્રયાસોથી એક અબોલ વન્ય પ્રાણીનો જીવ બચી ગયો, જે માનવતા અને સંવેદનાનો સકારાત્મક સંદેશ આપે છે.1
- अफगानिस्तान में बड़ा बॉम्बलास्ट कई लोगों की गई जाने1
- ગોહિલ વંશ ઇતિહાસ ની વાત.1
- ભાવનગર મહિલા બુટલેગર પકડાય1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1