Shuru
Apke Nagar Ki App…
સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. અમરેલી અમરેલી સહિત અમરેલીના 11 તાલુકાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ... તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો.... અમરેલીના સાંસદ ભરત સુતરીયા એ કર્યું મતદાન સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. મતદાન કરવુ એ મતદારો નો અધિકાર અને ફરજ પણ છે. વધુમાં વધુ મતદાન કરવા સંસદ ભરત સુતરીયાએ અપીલ કરી.
Parmar karshan
સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. અમરેલી અમરેલી સહિત અમરેલીના 11 તાલુકાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ... તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો.... અમરેલીના સાંસદ ભરત સુતરીયા એ કર્યું મતદાન સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. મતદાન કરવુ એ મતદારો નો અધિકાર અને ફરજ પણ છે. વધુમાં વધુ મતદાન કરવા સંસદ ભરત સુતરીયાએ અપીલ કરી.
More news from ગુજરાત and nearby areas
- અમરેલી અમરેલી સહિત અમરેલીના 11 તાલુકાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ... તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો.... અમરેલીના સાંસદ ભરત સુતરીયા એ કર્યું મતદાન સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. મતદાન કરવુ એ મતદારો નો અધિકાર અને ફરજ પણ છે. વધુમાં વધુ મતદાન કરવા સંસદ ભરત સુતરીયાએ અપીલ કરી.2
- " શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી " ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ જેની એક ઝલક.1
- motivational story1
- Post by Pariyar Arjun Dhanshing1
- Post by ધરતી pasdsg hshvb1
- કેશોદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રોડ પર જતા ટુ-વ્હીલ ચાલકો અને નિર્દોષ રાહદારીઓ પાછળ ગાય વિફરી પડી તમારા વિસ્તારનાં તમામ વાયરલ વિડિયોઝ માટે ડાઉનલોડ કરો શરૂ એપ1
- આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.4
- यहुदी इतिहास।1