આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ
બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આજ રોજ રાજકોટ તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર, રતનપર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના
વધુ મજબૂત બને તે માટે પ્રેરણાદાયક વિચારો પ્રાપ્ત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ દેશના વિકાસ, સમાજસેવા અને જનજાગૃતિ અંગે વ્યક્ત કરેલા વિચારો સૌ માટે માર્ગદર્શક સાબિત થયા। કાર્યક્રમ બાદ સૌ સાથે સ્નેહભર્યું ટિફિન બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી આયોજન અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા નવ નિર્માણ નેશનલ હાઇવે રોડ ટચ કામરેજ ખાતે બનશે રૂપિયા 6 કરોડ ના ખર્ચે બનશે આધુનિક ભવન1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2
- Post by Bkp News1
- Post by Loksamnanews channel1
- Post by Ramesh thakor Halvad Morbi1
- વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1