Shuru
Apke Nagar Ki App…
सराहनीय कामगीरी । सरकारीतंत्र द्वारा इस कार्य को पुरसकृत करना चाहिये।
રજની ભાઈ પરીખ
सराहनीय कामगीरी । सरकारीतंत्र द्वारा इस कार्य को पुरसकृत करना चाहिये।
More news from Gujarat and nearby areas
- ગાંધીનગર ડાકોર જતા પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરતા રણછોડરાય ના સેવકો1
- Post by Dharmik Parmar1
- પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- જાફરાબાદ નું નામ ધુળેટી માં મોખરે ગણાય છે બીજા તહેવારોની જેમ ધૂળેટી અનોખી રીતે મનાવવામાં આવે છે પરંપરાગત રીતે રિતિરિવાજો પ્રમાણે લોકો પોતાના ઘરેથી ઢોલ લઇ અને ગેર રમવા માટે આવે છે સૌ વેપારી ભાઈઓ પણ પોત પોતાના ધંધા બંધ કરીને ધૂળેટીની ગેરની મજા માણે છે જાફરાબાદ એવું સીટી છે જ્યાં ધુળેટી ત્રણ ત્રણ દિવસ સૂધી ગેર કાઢવામાં આવે છે અને પોલીસ બંદો બસ પણ રાખવામાં આવે છે જનમેદની સાથે રહી અને ધૂળેટીનો આનંદ માણે છે ગેરમા સવ લોકો અલગ અલગ વેશભૂજા ધારણ કરી ને ગેર રમે છે અને ધૂળેટીનો અલગ અલગ રંગ લગાડીને ધુળેટી મનાવે છે નાના નાના ભૂલકાઓ તો એક બીજા ની ધીંગા મસ્તી કરી અને ધુળેટી સારી રીતે મનાવે છે ધુળેટીના દિવસે સૌ નાત ના પટેલો તથા આગેવાનો પણ સાથે રહી અને ધુળેટી મનાવશે આજ રીતે જાફરાબાદમાં ધૂળેટીનું સારુ એવું આયોજન કરવામાં આવે છે અને કોઈ ભેદભાવ રાખ્યા વગર ધુળેટી ઉજવામા આવે છે નાના મોટા બાળકો દર વર્ષે નવી નવી વેશભૂષા ધારણ કરે છે નાના બાળકો નહીં પણ મોટી ઉંમરના માણસો પણ ધુળેટી નો આનંદ માણસે જાફરાબાદ માં કોળી સમાજ તથા ખારવા સમાજ દ્વારા ગેર કાઢવામાં આવે છે જાફરાબાદમાં 50 થી 60 વષ થી પરંપરા સાલી આવે છે રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ4
- મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.1
- સાધુનો વેશ ધારણ કરી લોકોને ઠગતી ગેંગના બે લોકોની ધરપકડ કરતી સુરત ક્રાઈમ બ્રાન્ચ.1
- motivational story1
- રાજકોટ બ્રહ્મસમાજ માંથી અને મીડિયા સાથે જોડાયેલ ભાર્ગવ ભાઈ ને ભાજપ આઈ ટી સેલ માં નિમણુંક1
- સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે બીજા દેશની હાલત અને આપણા દેશની હાલત1