Shuru
Apke Nagar Ki App…
હસનપુર માં ઉમતા એક્સીડન્ટ
પટેલ કેતન
હસનપુર માં ઉમતા એક્સીડન્ટ
More news from ગુજરાત and nearby areas
- Post by Mayur Patel1
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1
- उन्नाव रेप केस की पीड़िता और उनके परिवार ने जो दर्द सहा है, वो वाकई दिल दहला देने वाला है। 2017 में नाबालिग पीड़िता के साथ गैंगरेप, फिर उनके पिता की पुलिस कस्टडी में संदिग्ध मौत, 2019 में रायबरेली हादसे में बुआ और वकील की मौत, जबकि पीड़िता खुद गंभीर रूप से घायल होकर महीनों वेंटिलेटर पर रहीं—ये सब घटनाएँ न्याय व्यवस्था पर गंभीर सवाल उठाती हैं। कल (23 दिसंबर 2025) दिल्ली हाई कोर्ट ने कुलदीप सिंह सेंगर की उम्रकैद की सजा को उनकी अपील लंबित रहने तक सस्पेंड कर दिया और सशर्त जमानत दे दी। जमानत 15 लाख रुपये के पर्सनल बॉन्ड और तीन समान राशि की सुरेटी पर मिली है। कोर्ट ने सख्त शर्तें लगाई हैं... ✓पीड़िता के घर से 5 किमी के दायरे में नहीं जा सकते। ✓पीड़िता या उनकी माँ को धमकी या प्रभावित नहीं कर सकते। ✓दिल्ली में ही रहना होगा, पासपोर्ट जमा करना होगा, हर सोमवार पुलिस को रिपोर्ट करना होगा। ✓किसी शर्त के उल्लंघन पर जमानत रद्द हो जाएगी। हालाँकि, सेंगर अभी जेल से बाहर नहीं आएँगे क्योंकि पीड़िता के पिता की कस्टोडियल डेथ के अलग केस में उन्हें 10 साल की सजा है, जिसकी अपील भी लंबित है। पीड़िता की बहन ने इस फैसले पर गुस्सा जताया है और कहा है कि परिवार को अब भी खतरा महसूस हो रहा है। कई लोग इसे न्याय की हार मान रहे हैं, जबकि कानूनी प्रक्रिया के तहत अपील में सजा सस्पेंड करना संभव होता है। ये केस लंबे समय से न्याय की लड़ाई का प्रतीक रहा है। उम्मीद है कि अपील में जल्द और निष्पक्ष फैसला आएगा। #JusticeForUnnaoVictim के साथ कई लोग खड़े हैं। पीड़िता और उनके परिवार की हिम्मत और सुरक्षा सबसे जरूरी है। #newsupdates #unnav1
- Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul4
- દિયોદર તાલુકામાં દરેક ગ્રામ પંચાયતની હસ્તક જમીન પર થયેલ દબાણો પર ફરશે બુલડોઝર ટીડીઓ નો આદેશ દિન 7માં સ્વેચ્છાએ દબાણદારો ને દબાણ દૂર કરવા અપીલ કરાઇ દબાણદારો માં ફફડાટ દિયોદર તાલુકામાં ગેરકાયદેસર થયેલ દબાણો દૂર કરવા આખરે તંત્રએ લાલઆંખ કરી છે જેમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણો પર ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે જેમાં દબાણદારો એ સ્વછતાએ પોતાના ગેરકાયદેસર દબાણો હટાવી દેવા સાત દિવસ નું અલ્ટિમેનટમ અપાયું છે જેને લઈ દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે દિયોદર તાલુકામાં મોટાભાગ ની ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર ગેરકાયદેસર દબાણદારો નો રાફડો ફાટ્યો છે સરકારશ્રી ની ગૌચર અને ખરાબાની તેમજ ગ્રામ પંચાયત હસ્તક રહેલ જમીન પર દબાણ દારો એ કબજો જમાવ્યો છે જે દબાણ દૂર કરવા તંત્રએ લાલઆંખ કરી છે જેમાં દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત ની હદમાં રહેલ જમીન પર દબાણ દારો એ દિન 7 માં પોતાના દબાણ સ્વચ્છતાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે જેમાં દબાણ દારો દ્વારા પોતાના દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દુર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે દિયોદર તાલુકાની દરેક ગ્રામ પંચાયત કચેરીમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં આ ખાસ ઝુંબેશ ચલાવવા તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે આ બાબતે નિવેદન આપતા તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલે જણાવ્યું છે કે આગામી સમય દિયોદર તાલુકામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં દરેક ગ્રામ પંચાયત માં એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રામ પંચાયત હસ્તક થયેલ જમીન પર થયેલ કાચા પાકા રહેણાંક સહિત દબાણદારો એ પોતાની રીતે સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દેવા જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને પંચાયત ધારા કલમ હેઠળ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જો કે દિયોદર તંત્રની લાલઆંખ થી દબાણદારો માં ભારે ફફડાટ ફેલાયો છે1
- વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના લુદરા ગ્રામજનોએ દારૂબંધી મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરી1
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1