Shuru
Apke Nagar Ki App…
માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.
Patel nil bhai
માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.
More news from ગુજરાત and nearby areas
- समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक, मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे । मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।1
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.1
- રાજપુર અને ગોમતીપુરના મારા પ્રિય ભાઈ-બહેનો, સદીઓથી અમને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. અમારા પૂર્વ પ્રતિનિધિઓએ અમને ગટરના ગંદા પાણી અને ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર કરી દીધા છે. શું અમારા રાજપુર-ગોમતીપુરના બાળકોનું કોઈ ભવિષ્ય નથી? શું તેઓને સારી ટ્યુશન અને સારી કોચિંગ નહીં મળી શકે? શું અમારી ગલીઓ-મહોલ્લાઓમાં સાફ-સફાઈ નહીં થઈ શકે? શું અમારી ગલી-મહોલ્લાઓમાં સિનિયર સિટિઝન નથી રહેતા? શું વિધવા બહેનો નથી રહેતી? શું વિધવા માતાઓ નથી? શું અમારા મહોલ્લાઓમાં અમારા વૃદ્ધો અને મહિલાઓનો મેડિકલ ચેકઅપ નહીં થઈ શકે? આ બધું ખૂબ જ મુમકિન છે, પરંતુ ઘણી સુવિધાઓને જાણીજોઈને રોકવામાં આવે છે જેથી તે અમારા સુધી ક્યારેય ન પહોંચે. અમારા વિસ્તારના નેતાઓ તો માત્ર બર્થડે કેક કાપવા અને કોઈની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે જ દેખાય છે. હવે વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી આ જૂની વિચારસરણીને બદલવી પડશે. અમે પૂંજીવાદીઓને વોટ આપવાનું બંધ કરીએ — જે પણ પૂંજીવાદી આવશે, તે માત્ર પોતાનું જ જોશે, જનતાનું ભલું ક્યારેય નહીં ઇચ્છે. હવે આ સમય અને આ દોર બદલવો પડશે. અને આ બદલાવ માત્ર CPI(M) જ લાવી શકે છે — એ એકમાત્ર પાર્ટી જે મજૂરો, ગરીબો, વૃદ્ધો અને મહિલાઓ માટે હંમેશા ઊભી રહે છે અને દરેક પગલે મદદ કરવા તૈયાર રહે છે. આજે અમારું એક વોટ માત્ર ગોમતીપુરના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, અમારી ગલીઓમાં સાફ-સફાઈ, સારા પાણી, વૃદ્ધો અને વિધવાઓની સેવા તેમજ દરેક જરૂરી સુવિધા માટે છે. તેથી આ વખતે તમારું કીમતી વોટ નંબર ૩૮ પર ફૈસલ અલી સિદ્દીકીને આપી દો. ફૈસલ અલી સિદ્દીકી વચન આપે છે કે બધું બદલાશે — અને કેવી રીતે બદલાશે, તે અમે બધા મળીને આ જૂના નેતાઓને બતાવીશું. રાજપુર અને ગોમતીપુરની જનતાને અપીલ છે — માત્ર એક વોટ ફૈસલ અલી સિદ્દીકીને આપો. આવનારી બધી સુવિધાઓ તમારા ઘર સુધી આવશે, તમારે કોઈ અધિકારી કે કોઈ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે, ન લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે. રમઝાનના પવિત્ર દિવસોમાં ટેન્કરનું પાણી ભરવું, દિવાળી અને અન્ય તહેવારો પર ઘરમાં પાણી ન હોવું — આ બધું હવે ઇતિહાસ બની જશે. અમે બદલાવ ઇચ્છીએ છીએ, અમે સન્માન ઇચ્છીએ છીએ, અમે સારું જીવન ઇચ્છીએ છીએ.1
- પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે1
- आणंद जिले के उमरेठ में माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल की जनसभा। पूर्व गृह मंत्री श्री प्रदीपसिंहजी जडेजा साहब सहित हजारों की संख्या में जनता का जनसैलाब देखा गया।1
- મોડાસાના દાવલી પાસેથી 70.22 લાખનો દારૂ ભરેલી મિનીટ્રક ઝડપાઈ સિલાઈ મશીનોની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો1
- મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે1
- ગાંધીનગર વિસ્તાર રાયસણ રાજ ઈકોન સોસાયટી બાહર રોડ પર કામગીરી અધૂરી છે. સરકાર આવત જણાવો છે. કોઈ રસ્તો પર પડીજ તો જવાબ દારી કોણ રેસ છે. ટ્રક ફસાયેલ રોડ ની કામગીરી નો ઇન્ટરવ્યૂ ચેનલો માં મોકલેલ છે,હજું રોડ ની કામગીરી માં ફેર જણાતો નથી,ઘણા દિવસ થી તેજ રોડ પર પીવાના પાણી ની લાઈન તૂટી ગયેલ છે,રીપેર કરતા નથી.કામ બંધ છે. રિપોર્ટ : પટેલ નીલ ભાઈ2