Shuru
Apke Nagar Ki App…
Kamalesh sih Rajput
More news from ગુજરાત and nearby areas
- Post by Kamalesh sih Rajput1
- 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।2
- દિયોદર આદર્શ ચોકડી પાસે વાહન ચાલકોને સેફ્ટી માટે તાર લગાવાયા ઉતરાયણ ના હવે બે દિવસ બાકી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ને ભાગરૂપે ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી માટે તાર લગાવી વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરાયા હતા વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ પરિવાર અને જગદંબા માનવ સેવા ટ્રસ્ટ તેમજ ગૌ પ્રેમીઓ દ્વારા રવિવારે સાંજે દિયોદર આદર્શ ચોકડી પાસે ઉતરાયણ પૂર્વ વાહન ચાલકો ને દોરી ના કારણે કોઈ જાન હાની ના પહોંચે તે માટે 100 ઉપરાત ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા જેમાં વાહન ચાલકો અને વહેપારીઓ ને ટ્રાફિક નિયમો નું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ ટીમે નાગરિકો ને માર્ગ સલામતી નું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે પી આઈ વી જે પ્રજાપતિ ,જે બી દોશી,પ્રદીપભાઈ શાહ,લલિતભાઈ જોષી,રમેશભાઈ ભાટી વગેરે લોકો જોડાયા હતા2
- મહેસાણા માં ચૌહાણ બારડ સમાજ આયોજિત 14 મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો4
- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ1
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- समर्थ कबीर जी के सुदामा का महल 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।1