logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.

1 day ago
user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
Gujarati restaurant Radhanpur, Patan•
1 day ago

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ ની હત્યા નો મુખ્ય આરોપીને ભાભર પોલીસે દબોચયો.. ૨૫ દિવસ થી ફરાર આરોપી પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો.. ભાભર તાલુકાના બુરેઠા ગામે વૃધ્ધાની હત્યા પ્રકરણમાં તારીખ ૧૫/ ૧૨ /૨૦૨૫ ના રોજ ભાભર પોલીસ મથકે નોંધાયેલ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી ફરાર હતો ભાભર પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર તાલુકાના વડપગ ગામના અને ભાભર તાલુકાના બુરેઠા ગામે ભાગ બાંધીને રહેતા ફરિયાદી બળવંતજી ઠાકોરની દિકરી છેલ્લા ૬ મહિનાથી રિસામણે પીયર ઘરે બેઠી હતી જેને તેડવા માટે ફરીયાદીનો જમાઈ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે બુરેઠા ગામે તેડવા આવેલ હતો જે બાબતે ઝગડો થતા દાદીસાસુ જીજીબેન ઠાકોર વચ્ચે પડતા માથાના ભાગે લાગતા મોત થયું હતું હત્યા બાબતે ફરિયાદી બળવંતજી ઠાકોર દ્વારા ભાભર પોલીસ મથકે જમાઈ સહિત ચાર વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવેલ હતી. ભાભર પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો લગાવી વધુ તપાસ હાથ ધરેલ જેમાં ત્રણ અજાણ્યા આરોપીઓને તાત્કાલિક પકડી જેલ ને હવાલે કરેલ પરંતુ મુખ્ય આરોપી પોલીસની ધરપકડ થી બચવા મુકેશ ઉર્ફે અજય રામજી ઠાકોર ફરાર થઈ ગયેલ હતો. ભાભર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ આધારે મુખ્ય આરોપી ભાવનગરના પાલીતાણા સાઈડ હોવાનું જાણવા મળતા ભાભર પીઆઇ એસ. ડી ચૌધરી દ્વારા એક ટીમ બાતમી વાળી જગ્યાએ રવાના કરેલ હતી. પોલીસની ટીમ દ્વારા મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય રામાજી ઠાકોરને ઝડપી પાડી ભાભર પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ કરેલ છે.
    3
    ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ ની હત્યા નો મુખ્ય આરોપીને ભાભર પોલીસે દબોચયો..
૨૫ દિવસ થી ફરાર આરોપી પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો..
ભાભર તાલુકાના બુરેઠા ગામે વૃધ્ધાની હત્યા પ્રકરણમાં તારીખ ૧૫/ ૧૨ /૨૦૨૫ ના રોજ  ભાભર પોલીસ મથકે નોંધાયેલ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી ફરાર હતો ભાભર પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાભર તાલુકાના વડપગ ગામના અને ભાભર તાલુકાના બુરેઠા ગામે ભાગ બાંધીને રહેતા ફરિયાદી બળવંતજી ઠાકોરની દિકરી  છેલ્લા ૬ મહિનાથી રિસામણે પીયર ઘરે બેઠી હતી જેને તેડવા માટે ફરીયાદીનો જમાઈ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે બુરેઠા ગામે તેડવા આવેલ હતો જે બાબતે ઝગડો  થતા દાદીસાસુ  જીજીબેન ઠાકોર વચ્ચે પડતા માથાના ભાગે લાગતા મોત થયું હતું હત્યા બાબતે ફરિયાદી બળવંતજી ઠાકોર દ્વારા ભાભર પોલીસ મથકે જમાઈ સહિત ચાર વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવેલ હતી. ભાભર  પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો લગાવી વધુ તપાસ હાથ ધરેલ જેમાં ત્રણ અજાણ્યા આરોપીઓને તાત્કાલિક પકડી જેલ ને હવાલે કરેલ પરંતુ મુખ્ય આરોપી પોલીસની ધરપકડ  થી બચવા મુકેશ ઉર્ફે અજય રામજી ઠાકોર ફરાર થઈ ગયેલ હતો. ભાભર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ  તેમજ ટેકનિકલ આધારે મુખ્ય આરોપી ભાવનગરના પાલીતાણા સાઈડ હોવાનું જાણવા મળતા ભાભર પીઆઇ એસ. ડી ચૌધરી દ્વારા  એક ટીમ બાતમી વાળી જગ્યાએ રવાના કરેલ હતી. પોલીસની ટીમ દ્વારા મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય રામાજી ઠાકોરને ઝડપી પાડી ભાભર પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ કરેલ છે.
    user_Jagdish soni
    Jagdish soni
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।
    2
    🙏 संत रामपाल जी महाराज 🙏
की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत
एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠
🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸
📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात
👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति
यह केवल मकान निर्माण नहीं,
बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨
जहाँ आज भी
🍞 रोटी
👕 कपड़ा
📚 शिक्षा
🏥 चिकित्सा
🏠 और मकान
हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है।
👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious institution Patan, Gujarat•
    16 hrs ago
  • વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.” વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    1
    વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન
વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.”
વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Journalist થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ
    1
    થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ
    user_Pravinbhai Chauhan bhajnik
    Pravinbhai Chauhan bhajnik
    Journalist થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    3
    મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 
મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી 
મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને 
જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે
જયદીપસિંહ ડાભી 
મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ..
પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ...
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Kamalesh sih Rajput
    1
    Post by Kamalesh sih Rajput
    user_Kamalesh sih Rajput
    Kamalesh sih Rajput
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
    2
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી
ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
    user_Devangkumar Acharya
    Devangkumar Acharya
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • બનાસકાંઠા કાંકરેજ ના ઓગડ તાલુકાના ઉણ પ્રાથમિક શાળા માં તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ ૨૦૨૬ નો ૧૨ મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ (શ્રી લક્કડનાથજી જીવંત સમાધી ધિણોજ) ના દરબાર ગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પુર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા અને શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ ના પ્રમુખ ઉદેસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. થરા નગરપાલીકાના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા.પુર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા. પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલા. સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા.તેમજ પધારેલ મહેમાનો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિધ્યાર્થીઓ સાથે વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉણ ગ્રામજનો દ્વારા પ પૂજ્ય રૂખડનાથજી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા નું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તારલાઓ ને શિલ્ડ.પ્રમાણપત્ર. સ્કૂલબેગ. ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ આયોજન માટે દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું
    3
    બનાસકાંઠા કાંકરેજ ના ઓગડ તાલુકાના ઉણ પ્રાથમિક શાળા માં તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો
પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ ૨૦૨૬ નો ૧૨ મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ (શ્રી લક્કડનાથજી જીવંત સમાધી ધિણોજ) ના દરબાર ગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પુર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા અને શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ ના પ્રમુખ ઉદેસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. થરા નગરપાલીકાના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા.પુર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા. પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલા. સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા.તેમજ પધારેલ મહેમાનો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિધ્યાર્થીઓ સાથે વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉણ ગ્રામજનો દ્વારા પ પૂજ્ય રૂખડનાથજી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા નું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તારલાઓ ને શિલ્ડ.પ્રમાણપત્ર. સ્કૂલબેગ. ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા  આ તમામ આયોજન માટે દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું
    user_Jagdish soni
    Jagdish soni
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.