Shuru
Apke Nagar Ki App…
हम रोज़ AI का इस्तेमाल करते हैं, लेकिन बहुत कम लोग जानते हैं कि इसका “दिमाग” अंदर से कैसे काम करता है। वायरल हो रही यह न्यूरल नेटवर्क विज़ुअलाइज़ेशन दिखाती है कि कैसे हजारों छोटे कनेक्शन मिलकर लेयर्स बनाते हैं, डेटा से सीखते हैं और समय के साथ खुद को बेहतर करते हैं। यही तकनीक ChatGPT से लेकर इमेज, वीडियो और स्पीच AI को ताक़त देती है। #AI #ArtificialIntelligence #NeuralNetwork #MachineLearning #FutureTech #TechExplained
द संक्षेप
हम रोज़ AI का इस्तेमाल करते हैं, लेकिन बहुत कम लोग जानते हैं कि इसका “दिमाग” अंदर से कैसे काम करता है। वायरल हो रही यह न्यूरल नेटवर्क विज़ुअलाइज़ेशन दिखाती है कि कैसे हजारों छोटे कनेक्शन मिलकर लेयर्स बनाते हैं, डेटा से सीखते हैं और समय के साथ खुद को बेहतर करते हैं। यही तकनीक ChatGPT से लेकर इमेज, वीडियो और स्पीच AI को ताक़त देती है। #AI #ArtificialIntelligence #NeuralNetwork #MachineLearning #FutureTech #TechExplained
More news from ગુજરાત and nearby areas
- 09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- Post by FM GUJARAT N1
- ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.1
- करोड़ की सड़क में महा-घोटाला! 🚨 विकास के नाम पर जनता की आँखों में झोंकी जा रही है धूल। देखिए कैसे भ्रष्ट अधिकारियों ने सड़क को 'खोखला' बना दिया। इन गद्दारों की संपत्ति की जांच होनी चाहिए!1
- આવેદન કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર કનલવા જિલ્લા પંચાયતની બેઠકમાં થયેલા અનામત ફેરફાર સામે આદિવાસી સમાજમાં વિરોધ ઉઠ્યો છે. અગાઉ આ બેઠક આદિજાતિ મહિલા માટે અનામત હતી, પરંતુ સુધારેલા પરિપત્ર મુજબ તેને બિન અનામત શૈક્ષણિક પછાતવર્ગમાં ફેરવાતા આદિવાસી સમાજના આગેવાનો અને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કવાટ તાલુકાની ૧૧ કનલવા જિલ્લા પંચાયત બેઠક બાબતે તા. ૨૫/૦૨/૨૦૨૬ ના પત્ર ક્રમાંક મુજબ આ બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી હતી. પરંતુ તા. ૦૩/૦૩/૨૦૨૬ ના સુધારેલા પરિપત્ર મુજબ આ બેઠકમાં ફેરફાર કરીને તેને બિન અનામત શૈક્ષણિક પછાતવર્ગ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ફેરફારને લઇને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અંદાજે ૯૮ ટકા વસ્તી આદિજાતિની છે જ્યારે માત્ર ૨ ટકા વસ્તી શૈક્ષણિક પછાતવર્ગની છે. ઉપરાંત ૧૯૯૬નો પેસા એક્ટ લાગુ હોય તેમજ ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં પણ આ વિસ્તારમાં પેસા એક્ટ અમલમાં મૂક્યો છે. તેથી આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક પછાતવર્ગ માટે બેઠક ફાળવવી યોગ્ય નથી અને તે આદિવાસીઓના હક અને અધિકારોનું ઉલ્લંઘન છે તેમ જણાવાયું હતું. આ મુદ્દે ૨૫/૦૨/૨૦૨૬ ના પરિપત્ર મુજબ જે રીતે બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી તે જ મુજબ બેઠક રાખવા તથા કનલવા બેઠક ફરીથી આદિજાતિ અનામત તરીકે મંજૂર કરવા માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1