ગુજરાતના વલસાડ જિલ્લાના છરવાડા (વાપી) ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી ડેકાથલોન સ્પર્ધામાં આ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બનવાનું બહુમાન મેળવ્યું છે. ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધાની કુલ દસ ઇવેન્ટ્સ—જેમાં 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડનો સમાવેશ થાય છે—માં રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના અને છેલ્લા 30 વર્ષથી વાપીમાં સ્થાયી થયેલા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલે આ સિદ્ધિ સાથે વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. રાહુલે પોતાની એથ્લેટિક્સ કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી સ્પોર્ટ્સ સ્કૂલમાં કોચ વિપુલ ચૌધરી અને ત્યારબાદ એક્સપર્ટ કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરી હતી. વિજેતા બન્યા બાદ રાહુલે ગુજરાત સરકારની રમતગમત નીતિ અને પોતાના કોચનો આભાર માનતા જણાવ્યું કે, તેનું આગામી સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના છરવાડા (વાપી) ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી ડેકાથલોન સ્પર્ધામાં આ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બનવાનું બહુમાન મેળવ્યું છે. ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધાની કુલ દસ ઇવેન્ટ્સ—જેમાં 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડનો સમાવેશ થાય છે—માં રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના અને છેલ્લા 30 વર્ષથી વાપીમાં સ્થાયી થયેલા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલે આ સિદ્ધિ સાથે વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. રાહુલે પોતાની એથ્લેટિક્સ કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી સ્પોર્ટ્સ સ્કૂલમાં કોચ વિપુલ ચૌધરી અને ત્યારબાદ એક્સપર્ટ કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરી હતી. વિજેતા બન્યા બાદ રાહુલે ગુજરાત સરકારની રમતગમત નીતિ અને પોતાના કોચનો આભાર માનતા જણાવ્યું કે, તેનું આગામી સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે.
- ગુજરાતના વલસાડ જિલ્લાના છરવાડા (વાપી) ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી ડેકાથલોન સ્પર્ધામાં આ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બનવાનું બહુમાન મેળવ્યું છે. ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધાની કુલ દસ ઇવેન્ટ્સ—જેમાં 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડનો સમાવેશ થાય છે—માં રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના અને છેલ્લા 30 વર્ષથી વાપીમાં સ્થાયી થયેલા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલે આ સિદ્ધિ સાથે વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. રાહુલે પોતાની એથ્લેટિક્સ કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી સ્પોર્ટ્સ સ્કૂલમાં કોચ વિપુલ ચૌધરી અને ત્યારબાદ એક્સપર્ટ કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરી હતી. વિજેતા બન્યા બાદ રાહુલે ગુજરાત સરકારની રમતગમત નીતિ અને પોતાના કોચનો આભાર માનતા જણાવ્યું કે, તેનું આગામી સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે.1
- सूरत GRP की बड़ी कामयाबी: 45 लाख का सोना और 67 मोबाइल बरामद, 56.99 लाख का मुद्दामाल लौटाया सूरत GRP की बड़ी कामयाबी: 45 लाख का सोना और 67 मोबाइल बरामद, 56.99 लाख का मुद्दामाल लौटाया1
- સુરત શહેરમાં ચાલી રહેલી સ્વજનગણના પ્રક્રિયાને લઈને સુરત પોલીસ કમિશનરે નાગરિકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્વજનગણના કરાવવાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પ્રક્રિયા દેશના એક મહત્વપૂર્ણ અભિયાનનો ભાગ છે અને તમામ નાગરિકોએ તેમાં સહભાગી થવું જોઈએ. પોલીસ કમિશનરે નાગરિકોને સ્વજનગણના કરાવવા અને નિર્ભીક બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે, પરંતુ સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, નાગરિકોએ સ્વજનગણના કરાવતી વખતે પોતાનો OTP કોઈને પણ ન આપવો.1
- સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.1
- વિશ્વ ટોબેકો નિષેધ દિવસ, જે ૩૧ મેના રોજ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાય છે, તેની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટખા વગેરેની ‘હોળી’ પ્રગટાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વ્યસનમુક્તિનો સંદેશ આપવાનો હતો. આ ‘ગુટખાની હોળી’ પ્રગટાવવામાં સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી બી. ડી. કામલીયા સાહેબ, કોન્સ્ટેબલ શ્રી જગદીશ સોલંકી, અલ્પેશ ભાટિયા સહિત ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી, પુરુષોતમ સ્વામી, શ્રી આત્મીયદાસજી સ્વામી, શ્રી ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા જેવા મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે લોકો શત્રુઓને ડામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રોગને જાણતા હોવા છતાં તેને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમાકુના ભયાનક આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારતમાં દરરોજ ૩૭૦૦ લોકો એટલે કે દર મિનિટે ૩ લોકો તમાકુના કેન્સરને કારણે જીવ ગુમાવે છે. તમાકુના સેવનથી મોં, જીભ અને ફેફસાના કેન્સર થાય છે. શ્રી સ્વામીએ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, સરકાર કરોડો રૂપિયાનું બજેટ કેન્સરની પાછળ ફાળવે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, કેન્સરના મૂળ સ્ત્રોત સમાન તમાકુ ઉત્પાદનોને બંધ કેમ નથી કરાવતી? તેમણે એ પણ ઉમેર્યું કે એકલા સુરતમાં જ તમાકુ એટલે કે પાન, બીડી, માવા-મસાલા, ગુટખાથી થતા કેન્સરને કારણે ૮૦૦૦થી વધુ મૃત્યુ થાય છે. આ સંદેશ સાથે તેમણે લોકોને વ્યસન છોડીને ખરી ખુમારીથી જીવવા, સંતાનના સંસ્કાર, પૈસા અને પરિવારને બરબાદ કરતા વ્યસનોથી મુક્ત થવાનો સંકલ્પ લેવા અને આવા સ્થાન તથા મિત્રોથી દૂર રહેવા અપીલ કરી હતી.4
- સુરત રેલ્વે પોલીસે (GRP) નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં ચોરી થયેલા ૧૦૦ ગ્રામના ત્રણ સોનાના બિસ્કિટ શોધી કાઢવામાં આવ્યા છે, જેની કુલ કિંમત ૪૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત, CEIR પોર્ટલની મદદથી ૬૭ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઇલ ફોન પણ રિકવર કરવામાં સફળતા મળી છે, જેમની કુલ કિંમત ૧૧.૯૯ લાખ રૂપિયાથી વધુ છે. આમ, સુરત રેલ્વે પોલીસે કુલ ૫૬.૯૯ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે.2