logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.

3 hrs ago
user_Goswami Vinodgiri
Goswami Vinodgiri
Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
3 hrs ago

ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.
    1
    ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા
લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.
    user_Goswami Vinodgiri
    Goswami Vinodgiri
    Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
    3 hrs ago
  • મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી


ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી.
​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Ibrahim Turk
    Ibrahim Turk
    Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    18 hrs ago
  • અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    1
    અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો
અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    user_VAISHALI
    VAISHALI
    Photographer અંજાર, કચ્છ, ગુજરાત•
    15 hrs ago
  • મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    1
    મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    19 hrs ago
  • સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા
    4
    સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ
સાંતલપુર | પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા.
ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.
આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
રીપોર્ટર: બલદેવ મકવાણા
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया। कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया। इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया। इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया। कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ
    1
    साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न


तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया।
कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया।
इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया।
इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया।
कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    1
    ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • 🌧️ જ્યાં સુધી વરસાદ નહીં થાય, ત્યાં સુધી નહીં જાઉં! ડૉ. કમલ નારાયણજી આચાર્યની ઘોષણા | કચ્છ વર્ષા મહાયજ્ઞ પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે પાંચમો દિવસ છે. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર યજ્ઞાહુતિથી સમગ્ર યજ્ઞસ્થળ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યું છે. આ પ્રસંગે ડોક્ટર કમલ નારાયણજી આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં રોકાઈને વરસાદ માટેના ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞના પ્રયાસો ચાલુ રાખશે. મહાયજ્ઞમાં કચ્છમાં સારો વરસાદ થાય, ધરતી હરિયાળી બને, પશુધનને પૂરતો ચારો અને પાણી મળે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી ઈશ્વરચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, અનાજ, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિત વિવિધ પવિત્ર સામગ્રીની આહુતિ આપવામાં આવી રહી છે. કચ્છના વિવિધ ગામો અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી યજ્ઞાહુતિ આપી રહ્યા છે. “વરસાદ આવે, ધરતી ધન્ય બને અને જીવમાત્રનું કલ્યાણ થાય” તેવી પવિત્ર ભાવના સાથે જીવ કલ્યાણ સમિતિ દ્વારા સૌ કચ્છવાસીઓને આ આધ્યાત્મિક મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે
    1
    🌧️ જ્યાં સુધી વરસાદ નહીં થાય, ત્યાં સુધી નહીં જાઉં! ડૉ. કમલ નારાયણજી આચાર્યની ઘોષણા | કચ્છ વર્ષા મહાયજ્ઞ
પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે પાંચમો દિવસ છે. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર યજ્ઞાહુતિથી સમગ્ર યજ્ઞસ્થળ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યું છે.
આ પ્રસંગે ડોક્ટર કમલ નારાયણજી આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં રોકાઈને વરસાદ માટેના ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞના પ્રયાસો ચાલુ રાખશે.
મહાયજ્ઞમાં કચ્છમાં સારો વરસાદ થાય, ધરતી હરિયાળી બને, પશુધનને પૂરતો ચારો અને પાણી મળે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી ઈશ્વરચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, અનાજ, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિત વિવિધ પવિત્ર સામગ્રીની આહુતિ આપવામાં આવી રહી છે. કચ્છના વિવિધ ગામો અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી યજ્ઞાહુતિ આપી રહ્યા છે.
“વરસાદ આવે, ધરતી ધન્ય બને અને જીવમાત્રનું કલ્યાણ થાય” તેવી પવિત્ર ભાવના સાથે જીવ કલ્યાણ સમિતિ દ્વારા સૌ કચ્છવાસીઓને આ આધ્યાત્મિક મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે
    user_Goswami Vinodgiri
    Goswami Vinodgiri
    Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.