logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય. માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.

46 min ago
user_Ishwar Solanki
Ishwar Solanki
Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
46 min ago
c6a378e3-8dcf-420c-83ff-65aee734833d
150a3a87-d4cd-443f-9dfc-1486b676fbf2

માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય. માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.

More news from ગુજરાત and nearby areas
  • માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય. માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.
    4
    માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાઈ દીપ
મંદિરનો 
26 મો પાટોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાઈ દીપ મંદિરના દિપકભાઈ વરસાડે તરફથી વિનામૂલ્યે સાડી વિતરણ કરાય.
માંડવી નગર માં જૂની પોલીસ લાઈન ખાતે શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન સાહિત્ય મંદિર આવેલ છે જેનો 26 મો પાટોત્સવ .તા.6 સપ્ટેમ્બર ના રોજ યોજાશે જે અંતર્ગત તમામ બહેનો એક  એકસરખી સાડીમાં ધજીસજી જોડાઈ એવા શુભ આશય થીઆજરોજ સાઈદીપ મંદિરના દીપકભાઈ વરસાડે તરફથી માંડવી નગર તથા તાલુકા ની બહેનોને વિના મૂલ્યે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ  સાઈ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અસ્થાનું કેન્દ્ર સમાન છે. આ મંદિરે દર ગુરુવારે ભક્તોને વિનામૂલ્ય ખીચડી વિતરણ કરવામાં આવે છે તેમજ દૂર દૂરથી આ મંદિરે સાઈ ભક્તો પગપાળા ચાલતા આવે છે બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે
રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી.
    user_Ishwar Solanki
    Ishwar Solanki
    Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
    46 min ago
  • સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો. ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો
    1
    સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો.
ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    14 min ago
  • 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.
    2
    19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે
19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    26 min ago
  • पैलेट गन के कथित ऑर्डर और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन#StudentProtest #Protest #GujaratNews #PoliticalNews #BreakingNews #LatestNews पैलेट गन के कथित ऑर्डर और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन#StudentProtest #Protest #GujaratNews #PoliticalNews #BreakingNews #LatestNews
    1
    पैलेट गन के कथित ऑर्डर और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन#StudentProtest #Protest #GujaratNews #PoliticalNews #BreakingNews #LatestNews
पैलेट गन के कथित ऑर्डर और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन#StudentProtest #Protest #GujaratNews #PoliticalNews #BreakingNews #LatestNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    32 min ago
  • सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है। सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
    1
    सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    34 min ago
  • मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं, ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं। मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं, ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
    1
    मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं,  ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा  में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों  के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं,  ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा  में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों  के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.” બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક

માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા
કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.”
બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    1
    કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા

એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો.
ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી
બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે.
કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.