મોજરુ ગામથી ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી ચૂંટણી નું રણશિંગુ ફૂંક્યું દિયોદર ધારાસભ્યે માદરે વતનમાં દંડવત પ્રણામ કરી પ્રચાર નો દોર શરૂ કર્યો :સંમેલન મળ્યું •જિલ્લા અને તા.પંચાયત પર ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી દિયોદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની બેઠકો પર ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ગુરુવારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળી,તેમજ રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ દિયોદર ધારાસભ્ય ના વતન મોજરુ ગામમાં ભાજપ નું ભવ્ય સંમેલન અને જંગી જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના ગામમાં સભાને સંબોધન કરતા વિકાસના કામો ના ભરપૂર વખાણ કર્યા હતા જો કે સભાને સંબોધન કરતા કરતા મતદારો સામે સ્ટેજ પર દંડવત પ્રણામ કરી ભાજપ થી કે ધારાસભ્ય થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા માફી માંગી હતી અને ચૂંટણીમાં પોતાના વતન થી ભાજપ નું કમળ ને ચૂંટી ગાંધીનગર મોકલવાનું આહવાન કર્યું હતું જો કે આ બેઠક પર જિલ્લા પંચાયત સીટ પર ઉતમસિહ વાઘેલા અને તાલુકા પંચાયત ની બેઠક પર આશાબેન મનુભાઈ કાપડી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી નો ગરમાવો બરાબર નો જામ્યો છે જ્યાં રાંટીલા ખાતે પણ ભાજપ ની જંગી સભા મળી હતી જ્યાં તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શક્તિદાન બારોટ ને જંગી લીડ થી જીતાડવા માટે આગેવાનોએ પ્રચાર કરી આહવાન કર્યું હતું જો કે ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ કાયદા અને વેવસ્થા અંગે પોલીસ ની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ કાયદા અને વેવસ્થા ની સ્થિતિ એક દમ સારી છે અને આજે પણ બહેન દીકરીઓ પોતાના કામ માટે હરીફરી શકે છે અને સુરક્ષા ના ભરપૂર વખાણ કર્યા હતા
મોજરુ ગામથી ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી ચૂંટણી નું રણશિંગુ ફૂંક્યું દિયોદર ધારાસભ્યે માદરે વતનમાં દંડવત પ્રણામ કરી પ્રચાર નો દોર શરૂ કર્યો :સંમેલન મળ્યું •જિલ્લા અને તા.પંચાયત પર ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી દિયોદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની બેઠકો પર ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ગુરુવારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળી,તેમજ રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ દિયોદર ધારાસભ્ય ના વતન મોજરુ ગામમાં ભાજપ નું ભવ્ય સંમેલન અને જંગી જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના ગામમાં સભાને સંબોધન કરતા વિકાસના કામો ના ભરપૂર વખાણ કર્યા હતા જો કે સભાને સંબોધન કરતા કરતા મતદારો સામે સ્ટેજ પર દંડવત પ્રણામ કરી ભાજપ થી કે ધારાસભ્ય થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા માફી માંગી હતી અને
ચૂંટણીમાં પોતાના વતન થી ભાજપ નું કમળ ને ચૂંટી ગાંધીનગર મોકલવાનું આહવાન કર્યું હતું જો કે આ બેઠક પર જિલ્લા પંચાયત સીટ પર ઉતમસિહ વાઘેલા અને તાલુકા પંચાયત ની બેઠક પર આશાબેન મનુભાઈ કાપડી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી નો ગરમાવો બરાબર નો જામ્યો છે જ્યાં રાંટીલા ખાતે પણ ભાજપ ની જંગી સભા મળી હતી જ્યાં તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શક્તિદાન બારોટ ને જંગી લીડ થી જીતાડવા માટે આગેવાનોએ પ્રચાર કરી આહવાન કર્યું હતું જો કે ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ કાયદા અને વેવસ્થા અંગે પોલીસ ની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ કાયદા અને વેવસ્થા ની સ્થિતિ એક દમ સારી છે અને આજે પણ બહેન દીકરીઓ પોતાના કામ માટે હરીફરી શકે છે અને સુરક્ષા ના ભરપૂર વખાણ કર્યા હતા
- *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા* ======== *============ *લોકશાહી મજબૂત બનાવવા મતદાન માટે સૌને પ્રેરિત કરવાનો સંકલ્પ* =========== પાલનપુર જિલ્લા કોર્ટ સંકુલ ખાતે સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ વધારવાના હેતુથી શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વીપ નોડલ અધિકારી શ્રી એસ.ડી. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં કોર્ટ પરિસરમાં હાજર વકીલો તેમજ અરજદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોને મતદાન પ્રત્યે જાગૃત બનાવવાનો અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે હાજર તમામ વકીલો અને અરજદારોએ મતદાનને પોતાની નૈતિક ફરજ માનતા આગામી ચૂંટણીમાં નિશ્ચિતપણે મતદાન કરવાની શપથ લીધી હતી. સાથે જ તેઓએ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવીને મતદાન ટકાવારી વધારવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે. સ્વીપ અંતર્ગત આવી જાગૃતિ કાર્યક્રમો આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજવામાં આવશે, જેથી દરેક મતદાર સુધી જાગૃતિનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં જોડાય.1
- નવરચિત વાવ થરાદ જિલ્લાની ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવેલા અને સાથે મળેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની લઈને કોંગ્રેસના ઘરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા1
- થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો, આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા. પ્રદર્શન દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલની સરકાર લોકશાહી મૂલ્યોને નબળા પાડતી કાર્યવાહી કરી રહી છે, જેના કારણે સામાન્ય જનતાના અધિકારો પર અસર પડી રહી છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે લોકશાહી બચાવવા માટે હવે રસ્તા પર ઉતરવું જરૂરી બની ગયું છે. ધરણા સ્થળે કાર્યકરો દ્વારા “લોકશાહી બચાવો”, “જનતા ના અધિકારોનું રક્ષણ કરો” જેવા નારા સાથે માહોલ ગરમાયો હતો. આગેવાનો એ જણાવ્યું કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ રાજકીય રીતે આ પ્રદર્શન થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે5
- થરાદ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવા ધરણા પ્રદર્શન1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Swatantra media1
- Post by Pooja patel1
- દિયોદર ધારાસભ્યે માદરે વતનમાં દંડવત પ્રણામ કરી પ્રચાર નો દોર શરૂ કર્યો :સંમેલન મળ્યું •જિલ્લા અને તા.પંચાયત પર ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી દિયોદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની બેઠકો પર ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ગુરુવારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળી,તેમજ રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ દિયોદર ધારાસભ્ય ના વતન મોજરુ ગામમાં ભાજપ નું ભવ્ય સંમેલન અને જંગી જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના ગામમાં સભાને સંબોધન કરતા વિકાસના કામો ના ભરપૂર વખાણ કર્યા હતા જો કે સભાને સંબોધન કરતા કરતા મતદારો સામે સ્ટેજ પર દંડવત પ્રણામ કરી ભાજપ થી કે ધારાસભ્ય થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા માફી માંગી હતી અને ચૂંટણીમાં પોતાના વતન થી ભાજપ નું કમળ ને ચૂંટી ગાંધીનગર મોકલવાનું આહવાન કર્યું હતું જો કે આ બેઠક પર જિલ્લા પંચાયત સીટ પર ઉતમસિહ વાઘેલા અને તાલુકા પંચાયત ની બેઠક પર આશાબેન મનુભાઈ કાપડી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી નો ગરમાવો બરાબર નો જામ્યો છે જ્યાં રાંટીલા ખાતે પણ ભાજપ ની જંગી સભા મળી હતી જ્યાં તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શક્તિદાન બારોટ ને જંગી લીડ થી જીતાડવા માટે આગેવાનોએ પ્રચાર કરી આહવાન કર્યું હતું જો કે ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ કાયદા અને વેવસ્થા અંગે પોલીસ ની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ કાયદા અને વેવસ્થા ની સ્થિતિ એક દમ સારી છે અને આજે પણ બહેન દીકરીઓ પોતાના કામ માટે હરીફરી શકે છે અને સુરક્ષા ના ભરપૂર વખાણ કર્યા હતા2