logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સજનવાવ ગામે હોળી પાંચમની ધામધુમથી ઉજવણી

23 hrs ago
user_Anand vasava
Anand vasava
Voice of people સાગબારા, નર્મદા, ગુજરાત•
23 hrs ago

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સજનવાવ ગામે હોળી પાંચમની ધામધુમથી ઉજવણી

More news from ગુજરાત and nearby areas
  • નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સજનવાવ ગામે હોળી પાંચમની ધામધુમથી ઉજવણી
    1
    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સજનવાવ ગામે હોળી પાંચમની ધામધુમથી ઉજવણી
    user_Anand vasava
    Anand vasava
    Voice of people સાગબારા, નર્મદા, ગુજરાત•
    23 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    10 hrs ago
  • આજ રોજ સુરતની અંદર કાર્યકર્તાઓ સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે
    1
    આજ રોજ સુરતની અંદર કાર્યકર્તાઓ સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટીના સંયોજક  અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે
    user_SN news 📰 નાસીર શેખ
    SN news 📰 નાસીર શેખ
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી
    1
    ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા
અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો
દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી
    user_Salman patel
    Salman patel
    Video Creator ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • 09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
    1
    09-03-2026
લાશ મળતા ચકચાર
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.
હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા 
આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
    1
    અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.