Shuru
Apke Nagar Ki App…
अजब गजब भारत संसद भवन निर्माण उपलब्धी १२०० करोड पानी में।
રજની ભાઈ પરીખ
अजब गजब भारत संसद भवन निर्माण उपलब्धी १२०० करोड पानी में।
More news from ગુજરાત and nearby areas
- 🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની... 🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની...1
- બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં કરેલી રજૂઆત સફળ : સૌની યોજના હેઠળ રૂ. 39 કરોડના કામોને મંજૂરી બોટાદ : બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોના હિત અને સિંચાઈની સુવિધામાં વધારો થાય તે માટે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે. ધારાસભ્યશ્રીની રજૂઆતના પરિણામે સૌની યોજના લીંક-૨, પેકેજ-૩ અંતર્ગત બોટાદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં પાઈપલાઈન અને સિંચાઈ સંબંધિત વિકાસ કામો માટે કુલ **રૂ. 39,01,08,066/- (અંદાજે રૂ. 39 કરોડ)**ની મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા કામોમાં હામાપર તળાવ અને રાજપરા તળાવ માટે રૂ. 10,12,56,366/-, ઢાંકણીયા તળાવ,બોટાદ તળાવ ,ભાંભણ તળાવ, જનડા તળાવ અને નાગલપર તળાવ માટે રૂ. 12,94,20,200/-, તેમજ આણિયાળી કાઠી તળાવ -અળવ તળાવ માટે રૂ. 15,94,31,500/-નો સમાવેશ થાય છે. આ મંજૂરીથી બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા વધુ મજબૂત બનશે અને ખેતી ક્ષેત્રને મોટો લાભ મળશે. સૌની યોજનાનું પાણી વિવિધ વિસ્તારો સુધી પહોંચવાથી પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોને પણ રાહત મળશે. આ સફળતા બદલ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆતો અને પ્રયત્નો સતત ચાલુ રહેશે. બોટાદના ખેડૂતોના હિતમાં થયેલી આ મહત્વપૂર્ણ મંજૂરીને ધારાસભ્યશ્રીની વિધાનસભામાં કરેલી અસરકારક રજૂઆતની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- सूरत के गोडादरा नहर स्थित बाबा वैद्यनाथ मंदिर परिसर से श्रावण मास के अवसर पर जय बाबा झारखंड धाम कावड़ सेवा संघ, सूरत की ओर से द्वितीय वर्ष भव्य पैदल कावड़ यात्रा का आयोजन किया गया। यात्रा में बड़ी संख्या में झारखंड समाज के शिवभक्त और कांवरिए शामिल हुए।1
- સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ સરથાણા પો.સ્ટે. વિસ્તારમાંથી અખાધ્ય માવો તથા માવાની મિઠાઇ નો જથ્થો કુલ્લે ૭૨૩ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોન-૧એલ.સી.બી. તથા સરથાણા પોલીસ ટીમ1
- સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- નેપાળ ગ્લેયર તુટવાની ઘટના . પતાના મહેલ જેમ બધુ હતુ નહતુ થયુ.1
- 🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ... 🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ1
- બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4