માંગરોળના બામણવાડા ગામે સ્વ. મૂળુભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મૂળુભાઈ કાનાભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. મૂળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમત-ગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન IOC (Indian Oil Corporation) એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વ. મૂળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે માંગરોળના બામણવાડા ગામે સ્વ. મૂળુભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મૂળુભાઈ કાનાભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. મૂળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમત-ગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન IOC (Indian Oil Corporation) એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વ. મૂળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે બાઈટ વેજાભાઇ પીઠીયા શિક્ષક શ્રી
માંગરોળના બામણવાડા ગામે સ્વ. મૂળુભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મૂળુભાઈ કાનાભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. મૂળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમત-ગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન IOC (Indian Oil Corporation) એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વ. મૂળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે માંગરોળના બામણવાડા ગામે સ્વ. મૂળુભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મૂળુભાઈ કાનાભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. મૂળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમત-ગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન IOC (Indian Oil Corporation) એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વ. મૂળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે બાઈટ વેજાભાઇ પીઠીયા શિક્ષક શ્રી
- Post by Press Reporter Mangrol1
- Post by Mukesh Pujara1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો1
- જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જોવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે.1
- રહસ્ય મય ખોજ ખમી દાન ઞામ વિસ્તારમાં1
- Post by Press Reporter Mangrol1