Shuru
Apke Nagar Ki App…
જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ પરિવાર આયોજિત RTE અંતર્ગત ફ્રી એડમિશન માટેનો માર્ગદર્શન સેમિનાર જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના નબળા અને વંચિત જૂથના બાળકો માટે RTE અંતર્ગત ધોરણ ૧ માં મફત પ્રવેશ મેળવવા અંગેનો સેમિનાર આગામી તારીખ 05.04.2026 ના સવારે 9.00 થી 12.00 પ્રેમાનંદ વિદ્યામંદિર, બિલનાથ મંદિરની પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં એડમિશનને લગતી તમામ માહિતી અને પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાંતમાં તે દિવસે જે બ્રહ્મ પરિવારના સભ્યો બાળકના બધા ORIGINAL ડોક્યુમેન્ટ્સ સાથે લાવશે તેમનું ફ્રી માં સ્થળ પરથી જ ફોર્મ ભરી આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે મો.૯૯૭૪૦૪૩૪૮૩ ઉપર આશિષભાઈ પુરોહિત નો સંપર્ક કરવો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જગદીશ યાદવ
જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ પરિવાર આયોજિત RTE અંતર્ગત ફ્રી એડમિશન માટેનો માર્ગદર્શન સેમિનાર જુનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના નબળા અને વંચિત જૂથના બાળકો માટે RTE અંતર્ગત ધોરણ ૧ માં મફત પ્રવેશ મેળવવા અંગેનો સેમિનાર આગામી તારીખ 05.04.2026 ના સવારે 9.00 થી 12.00 પ્રેમાનંદ વિદ્યામંદિર, બિલનાથ મંદિરની પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં એડમિશનને લગતી તમામ માહિતી અને પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાંતમાં તે દિવસે જે બ્રહ્મ પરિવારના સભ્યો બાળકના બધા ORIGINAL ડોક્યુમેન્ટ્સ સાથે લાવશે તેમનું ફ્રી માં સ્થળ પરથી જ ફોર્મ ભરી આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે મો.૯૯૭૪૦૪૩૪૮૩ ઉપર આશિષભાઈ પુરોહિત નો સંપર્ક કરવો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1