ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિરની એકદમ ઊંચી અને જોખમી ટોચ પર ચડીને લોકો બેફામ સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા, વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠેલા ઓસમ ડુંગરની ટોચ પર જો અકસ્માતે કોઈનો પગ લપસી જાય તો મોટી જાનહાની થવાની અને જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા, એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઊંડી ખીણમાં પડવાના જોખમ વચ્ચે પણ લોકો ખતરનાક સ્ટંટ કરતા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે, જીવલેણ સાબિત થઈ શકતા આ સેલ્ફીના શોખને અટકાવવા અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં કે પ્રતિબંધ લાદવામાં આવે તેવી ઉઠી માંગ. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિરની એકદમ ઊંચી અને જોખમી ટોચ પર ચડીને લોકો બેફામ સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા, વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠેલા ઓસમ ડુંગરની ટોચ પર જો અકસ્માતે કોઈનો પગ લપસી જાય તો મોટી જાનહાની થવાની અને જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા, એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઊંડી ખીણમાં પડવાના જોખમ વચ્ચે પણ લોકો ખતરનાક સ્ટંટ કરતા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે, જીવલેણ સાબિત થઈ શકતા આ સેલ્ફીના શોખને અટકાવવા અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં કે પ્રતિબંધ લાદવામાં આવે તેવી ઉઠી માંગ. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...1
- અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.1
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- *કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત* મ રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. રિપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮3