Shuru
Apke Nagar Ki App…
વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો,ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો મહેસાણા વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો હોળીની રજા દરમિયાન છાત્રાલયમાંથી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી થયો હતો ગુમ ગુમ વિદ્યાર્થી જલ્દી પરત મળે તે માટે આદર્શ વિદ્યાલય ખાતે ખાસ પ્રાર્થના કરવામાં આવી આદર્શ વિદ્યાલય દ્વારા અપીલ ગુમ વિદ્યાર્થી બાબતે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરકે વિનંતી
Bhavin Bhavsar Reporter
વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો,ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો મહેસાણા વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો હોળીની રજા દરમિયાન છાત્રાલયમાંથી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી થયો હતો ગુમ ગુમ વિદ્યાર્થી જલ્દી પરત મળે તે માટે આદર્શ વિદ્યાલય ખાતે ખાસ પ્રાર્થના કરવામાં આવી આદર્શ વિદ્યાલય દ્વારા અપીલ ગુમ વિદ્યાર્થી બાબતે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરકે વિનંતી
More news from ગુજરાત and nearby areas
- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- gandagi hone ka karan pablik ki la parbhai1
- પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા. અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.1
- idhar Safai karmchari ek Mahina do mahine se a gai hai1
- પોશીના તાલુકાના ગુણભાખરી ગામે અગામી તારીખ 17 અને 18. 3 2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે1
- Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche1
- लोगों, विल्लुपुरम जिले में टीवीएस फाइनेंस वाले की घिनौनी हरकत तो देखो, लोन लेने वाले व्यक्ति और उसकी बहन को गैर-कानूनी और गैरकानूनी गुंडों से धमका रहा है, कह रहा है कि अगर तुम लोग मामला सुलझा लोगे तो ही यहां से जाऊंगा।1