Shuru
Apke Nagar Ki App…
ક્ષત્રિય ઠાકાર સમાજ + ગુજરાત || જય માતાજી || શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટ મોરાલ તા. લાખાણી, બનાસકાંઠા, ગુજરાત કન્યાદાન ક્ષત્રિય ઠાકાર સમાજ + ગુજરાત || જય માતાજી || શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટ મોરાલ તા. લાખાણી, બનાસકાંઠા, ગુજરાત કન્યાદાન
Pravin Thakor
ક્ષત્રિય ઠાકાર સમાજ + ગુજરાત || જય માતાજી || શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટ મોરાલ તા. લાખાણી, બનાસકાંઠા, ગુજરાત કન્યાદાન ક્ષત્રિય ઠાકાર સમાજ + ગુજરાત || જય માતાજી || શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટ મોરાલ તા. લાખાણી, બનાસકાંઠા, ગુજરાત કન્યાદાન
More news from ગુજરાત and nearby areas
- કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.2
- ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત ભરડવા ગામ નજીકના તળાવમાં સેંકડો માછલીઓના મોત આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો દુર્ગંધ થી હેરાન પરેશાન રોગચાળો ફાટી નીકળવાની દહેશત1
- રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત1
- સુઈગામ તાલુકાના ભરડવા ગામ નજીકના તળવામાં ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછીઓના મોત.. સ્થાનિક રહીશો દુર્ગંધથી હેરાન પરેશાન1
- બનાસકાંઠાના થરાદ રેફરલ હોસ્પિટલ નજીક અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થતા બચી ગઈ.1
- Post by Saradar3
- સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી3
- ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..2