Shuru
Apke Nagar Ki App…
વેજલપુર સર્વોદય લઘુમતી હાઈસ્કુલ ખાતે ઘો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. બુધવાર નારોજ કાલોલ તાલુકા નાં વેજલપુર ગામમાં આવેલ સર્વોદય લઘુમતી હાઈસ્કૂલ માં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો જેમાં શાળાના પ્રિન્સિપાલ તૌસીફ મામજી તેમજ સંસ્થાના ઉપપ્રમુખ હુસેનભાઇ બદના તેમજ ગામના આગેવાન ફિરોજભાઈ નાના,સિદ્દીકભાઈ ટપ નાઓ એ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી આવનાર બોર્ડ ની પરીક્ષામાં તમામ વિધાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના કુટુંબ, શાળા અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી જેમાં તમામ શિક્ષકગણ તેમજ તમામ મોલવીઓ હાજર રહ્યા હતા
Virendra Mehta
વેજલપુર સર્વોદય લઘુમતી હાઈસ્કુલ ખાતે ઘો ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. બુધવાર નારોજ કાલોલ તાલુકા નાં વેજલપુર ગામમાં આવેલ સર્વોદય લઘુમતી હાઈસ્કૂલ માં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો જેમાં શાળાના પ્રિન્સિપાલ તૌસીફ મામજી તેમજ સંસ્થાના ઉપપ્રમુખ હુસેનભાઇ બદના તેમજ ગામના આગેવાન ફિરોજભાઈ નાના,સિદ્દીકભાઈ ટપ નાઓ એ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી આવનાર બોર્ડ ની પરીક્ષામાં તમામ વિધાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના કુટુંબ, શાળા અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી જેમાં તમામ શિક્ષકગણ તેમજ તમામ મોલવીઓ હાજર રહ્યા હતા
More news from ગુજરાત and nearby areas
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Jasmin B Shah1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.1
- Post by Salman moravala1
- Post by Jasmin B Shah1