logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનોની મુશ્કેલી માં મુકાયા.. -------------------------------------

3 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
3 hrs ago

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનોની મુશ્કેલી માં મુકાયા.. -------------------------------------

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.
    3
    મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો
મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા
વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    9 hrs ago
  • દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    1
    દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • દાહોદના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલા કુવામાં દીપડો ખાબક્યો આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કૂવામા પડેલ દીપડાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો તરમકાજ ગામના હસમુખભાઈ રામસિંગભાઈના કુવામાં દીપડો ખાબક્યો કુવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને કરાઈ હતી DCF મિતેશ પટેલ,ACF તેમજ ધાનપુર RFO સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઘટનાની ગંભીરતાના ધ્યાને રાખી કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ ભારે જેહમત બાદ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો
    1
    દાહોદના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલા કુવામાં દીપડો ખાબક્યો
આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર
કૂવામા પડેલ દીપડાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો
તરમકાજ ગામના હસમુખભાઈ રામસિંગભાઈના કુવામાં દીપડો ખાબક્યો
કુવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને કરાઈ હતી 
DCF મિતેશ પટેલ,ACF તેમજ ધાનપુર RFO સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી
ઘટનાની ગંભીરતાના ધ્યાને રાખી કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ 
ભારે જેહમત બાદ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.
    1
    આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    4
    કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા
ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    user_Raju Solanki
    Raju Solanki
    Local News Reporter Godhra, Panch Mahals•
    5 hrs ago
  • લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.
    1
    લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ  રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા
    1
    દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.