સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા 40 માં સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન કરિયાવર- કન્યાદાન તેમજ રક્તદાન સાથે સંપન્ન જૂનાગઢ સમાજમાં સામાજિક એકતાનું પ્રતિક અને માનવતાની સુગંધ ફેલાવતી સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા ભવનાથ હિન્દુ સનાતન ધર્મશાળામાં તાજેતરમાં 40માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાઈ ગયા, જેમાં દિવ્યાંગ કપલે પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ એક અનોખું સમાજને પ્રતિક બની ઉદાહરણ આપવામાં આવ્યું હતું સમાજ સેવાની પ્રતિબંધતા એવી છે કે આ ટીમ નિષ્ઠા અને સમર્પણથી કામ કરી રહી છે અને નિ:સ્વાર્થે કામ કરી રહી છે અને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સનાતન ધર્મને ઉજાગર કરતો આ 40માં સર્વ જ્ઞાતિય લગ્ન એક હિન્દુ પ્રતીક સમાન છે જેમાં ચાર જરૂરિયાતમંદ દીકરીઓ ના કન્યાદાન પણ સંસ્થાના કાર્યકર અને દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ વ્યસન મુક્તિ માટેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્ત્રીભૃણ હત્યાના શપથ લેવડાવી નવદંપત્તિઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ અને આશીર્વચન આપવા માટે ધોરાજી હવેલીના મહારાજ પૂજ્ય પાદ ગોસ્વામી અભિષેક કુમાર મહોદય ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેંદરડાના સુખરામ બાપુ ,ભવનાથ શંભુ પંચ અગ્નિ અખાડાના પૂજ્ય જયદેવ મહારાજ તેમજ મુચકુંડ મંદિરના રાજેન્દ્ર ગીરીબાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ મુંબઈ મથી ખાસ ઉપસ્થિત રહેલ હિનાબેન ગાંધી તેમજ માનવ જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના કુલીનભાઈ લુથીયા અને રાજકોટથી પધારેલા ચંદ્રિકાબેન જોશી અલ્પાબેન સખીયા સુરતના વર્ષાબેન ગોંડલીયા અમદાવાદથી ભારતીબેન ઠાકોર, મેય ધર્મેશભાઈ પોશિયા, કટારા ગીરીશભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા, પલવીબેન ઠાકર, ગૌરવભાઈ રૂપારેલીયા, ભીખાભાઈ જોશી, નાગભાઈ વાળા, દાદુભાઈ કનારા, ભાવેશભાઈ ઝિંઝુવાડીયા, મનિષાબેન કોયાણી, મનનભાઈ અભાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી દરેક દંપતિઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારડિયા મુકેશગીરી એસ મેઘનાથી , દેવીદાસભાઈ નેણસાણી ઠાકરશીભાઈ વાઘેલા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ, કચરાભાઈ પરમાર, કે કે ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા રાજેન્દ્રભાઈ ચુડાસમા મુળુભાઇ જોગલ , મનોજભાઈ રાજા, કિશોરભાઈ ચોટલીયા , નવનીતભાઈ શાહ, ઉપેન્દ્રભાઈ દવે, મુકેશભાઈ પાંડવ, કૈલાશપુરી ગોસાઈ, છગનભાઈ લાડવા, રણછોડભાઈ પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, કિરીટભાઈ વાજા હસુભાઈ મારુ પરેશભાઈ બાટમિયા મનોજ સાવલિયા પટ્ટી દીપકભાઈ કનૈયો દ્વારા આ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા 40 માં સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન કરિયાવર- કન્યાદાન તેમજ રક્તદાન સાથે સંપન્ન જૂનાગઢ સમાજમાં સામાજિક એકતાનું પ્રતિક અને માનવતાની સુગંધ ફેલાવતી સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા ભવનાથ હિન્દુ સનાતન ધર્મશાળામાં તાજેતરમાં 40માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાઈ ગયા, જેમાં દિવ્યાંગ કપલે પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ એક અનોખું સમાજને પ્રતિક બની ઉદાહરણ આપવામાં આવ્યું હતું સમાજ સેવાની પ્રતિબંધતા એવી છે કે આ ટીમ નિષ્ઠા અને સમર્પણથી કામ કરી રહી છે અને નિ:સ્વાર્થે કામ કરી રહી છે અને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સનાતન ધર્મને ઉજાગર કરતો આ 40માં સર્વ જ્ઞાતિય લગ્ન એક હિન્દુ પ્રતીક સમાન છે જેમાં ચાર જરૂરિયાતમંદ દીકરીઓ ના કન્યાદાન પણ સંસ્થાના કાર્યકર અને દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ વ્યસન મુક્તિ માટેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્ત્રીભૃણ હત્યાના શપથ લેવડાવી નવદંપત્તિઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ અને આશીર્વચન આપવા માટે ધોરાજી હવેલીના મહારાજ પૂજ્ય પાદ ગોસ્વામી અભિષેક કુમાર મહોદય ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેંદરડાના સુખરામ બાપુ ,ભવનાથ શંભુ પંચ અગ્નિ અખાડાના પૂજ્ય જયદેવ મહારાજ તેમજ મુચકુંડ મંદિરના રાજેન્દ્ર ગીરીબાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા
હતા તેમજ મુંબઈ મથી ખાસ ઉપસ્થિત રહેલ હિનાબેન ગાંધી તેમજ માનવ જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના કુલીનભાઈ લુથીયા અને રાજકોટથી પધારેલા ચંદ્રિકાબેન જોશી અલ્પાબેન સખીયા સુરતના વર્ષાબેન ગોંડલીયા અમદાવાદથી ભારતીબેન ઠાકોર, મેય ધર્મેશભાઈ પોશિયા, કટારા ગીરીશભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા, પલવીબેન ઠાકર, ગૌરવભાઈ રૂપારેલીયા, ભીખાભાઈ જોશી, નાગભાઈ વાળા, દાદુભાઈ કનારા, ભાવેશભાઈ ઝિંઝુવાડીયા, મનિષાબેન કોયાણી, મનનભાઈ અભાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી દરેક દંપતિઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારડિયા મુકેશગીરી એસ મેઘનાથી , દેવીદાસભાઈ નેણસાણી ઠાકરશીભાઈ વાઘેલા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ, કચરાભાઈ પરમાર, કે કે ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા રાજેન્દ્રભાઈ ચુડાસમા મુળુભાઇ જોગલ , મનોજભાઈ રાજા, કિશોરભાઈ ચોટલીયા , નવનીતભાઈ શાહ, ઉપેન્દ્રભાઈ દવે, મુકેશભાઈ પાંડવ, કૈલાશપુરી ગોસાઈ, છગનભાઈ લાડવા, રણછોડભાઈ પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, કિરીટભાઈ વાજા હસુભાઈ મારુ પરેશભાઈ બાટમિયા મનોજ સાવલિયા પટ્ટી દીપકભાઈ કનૈયો દ્વારા આ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી બાવન કાનાભાઈ કટારાને ૯૬ બોટલ સાથે ઝડપી પાડી રૂ.૯૬,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો : આ દારૂ પરબત ઉર્ફે રાણા જીવણ મોરીએ વેચાણ માટે આપ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.1
- જામનગરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો, યુદ્ધના કારણે લોકોમાં પેટ્રોલ સમાપ્ત થવાનો ખોટો ભય.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- Post by Dharmik Parmar1
- પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 10 ગુમ મોબાઇલ માલિકોને પરત સોપ્યા1