logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“मोहम्मदी खीरी — भारतीय जनता पार्टी कार्यालय मोहम्मदी में आयोजित ‘मन की बात’ कार्यक्रम में पार्टी पदाधिकारी व कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम में जिला महामंत्री ज्योतिर्मय बरतरिया, नगर अध्यक्ष मनोज गुप्ता, नगर महामंत्री आशीष त्रिवेदी, सुशील वर्मा, नगर उपाध्यक्ष आशीष गुप्ता, अनुज पांडेय, अरुण राठौर, अंकित मिश्रा, बार एसोसिएशन महामंत्री पंकज कश्यप, धीरेन्द्र सिंह भदौरिया, भाजपा मीडिया प्रभारी दिनेश सिंह सोमवंशी, नगर मंत्री अनिल शर्मा, अशोक कुमार, भीष्म कुमार, रोहित सिंह, नितिन रस्तोगी सहित अन्य भाजपा कार्यकर्ता मौजूद रहे। सभी ने कार्यक्रम को ध्यानपूर्वक सुना तथा संगठनात्मक विषयों और जनहित योजनाओं पर चर्चा की।”

2 hrs ago
user_BHARAT NEWS
BHARAT NEWS
Daskroi, Ahmadabad•
2 hrs ago

“मोहम्मदी खीरी — भारतीय जनता पार्टी कार्यालय मोहम्मदी में आयोजित ‘मन की बात’ कार्यक्रम में पार्टी पदाधिकारी व कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम में जिला महामंत्री ज्योतिर्मय बरतरिया, नगर अध्यक्ष मनोज गुप्ता, नगर महामंत्री आशीष त्रिवेदी, सुशील वर्मा, नगर उपाध्यक्ष आशीष गुप्ता, अनुज पांडेय, अरुण राठौर, अंकित मिश्रा, बार एसोसिएशन महामंत्री पंकज कश्यप, धीरेन्द्र सिंह भदौरिया, भाजपा मीडिया प्रभारी दिनेश सिंह सोमवंशी, नगर मंत्री अनिल शर्मा, अशोक कुमार, भीष्म कुमार, रोहित सिंह, नितिन रस्तोगी सहित अन्य भाजपा कार्यकर्ता मौजूद रहे। सभी ने कार्यक्रम को ध्यानपूर्वक सुना तथा संगठनात्मक विषयों और जनहित योजनाओं पर चर्चा की।”

More news from ગુજરાત and nearby areas
  • अहमदाबाद में हत्या का खुलासा: अहमदाबाद क्राइम ब्रांच ने घंटों में सुलझाया मामला अहमदाबाद के बहरामपुरा इलाके में हुई सनसनीखेज हत्या का पुलिस ने कुछ ही घंटों में खुलासा कर दिया। जांच में सामने आया कि हत्या कोई अचानक घटना नहीं थी, बल्कि ठंडे दिमाग से रचा गया सोचा-समझा षड्यंत्र था। क्राइम ब्रांच की टीम ने तकनीकी साक्ष्यों, सीसीटीवी फुटेज और स्थानीय सूत्रों की मदद से संदिग्धों तक तेजी से पहुंच बनाई। पूछताछ के दौरान आरोपियों ने साजिश की बात कबूल कर ली। पुलिस के अनुसार, निजी रंजिश इस हत्या की मुख्य वजह बताई जा रही है। अधिकारियों ने बताया कि मामले में शामिल लोगों को हिरासत में लेकर आगे की कानूनी कार्रवाई की जा रही है। पुलिस ने दावा किया है कि त्वरित कार्रवाई के कारण एक बड़ी आपराधिक साजिश को समय रहते बेनकाब कर दिया गया।
    1
    अहमदाबाद में हत्या का खुलासा: अहमदाबाद क्राइम ब्रांच ने घंटों में सुलझाया मामला
अहमदाबाद के बहरामपुरा इलाके में हुई सनसनीखेज हत्या का पुलिस ने कुछ ही घंटों में खुलासा कर दिया। जांच में सामने आया कि हत्या कोई अचानक घटना नहीं थी, बल्कि ठंडे दिमाग से रचा गया सोचा-समझा षड्यंत्र था।
क्राइम ब्रांच की टीम ने तकनीकी साक्ष्यों, सीसीटीवी फुटेज और स्थानीय सूत्रों की मदद से संदिग्धों तक तेजी से पहुंच बनाई। पूछताछ के दौरान आरोपियों ने साजिश की बात कबूल कर ली। पुलिस के अनुसार, निजी रंजिश इस हत्या की मुख्य वजह बताई जा रही है।
अधिकारियों ने बताया कि मामले में शामिल लोगों को हिरासत में लेकर आगे की कानूनी कार्रवाई की जा रही है। पुलिस ने दावा किया है कि त्वरित कार्रवाई के कारण एक बड़ी आपराधिक साजिश को समय रहते बेनकाब कर दिया गया।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    1
    બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    2 hrs ago
  • જુહાપુરા માં રોજો રાખી જઈ રહેલા 22 વર્ષેના યુવકનું અકસ્માતમાં મોત
    1
    જુહાપુરા માં રોજો રાખી જઈ રહેલા  22 વર્ષેના યુવકનું અકસ્માતમાં મોત
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • Post by Daya bhai
    1
    Post by Daya bhai
    user_Daya bhai
    Daya bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    9 hrs ago
  • Tamil Juhi Sako to Chandi 5 kilo chamele navche 😱
    1
    Tamil Juhi Sako to 
Chandi 5 kilo chamele navche 😱
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    1
    शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣
बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है। राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है। नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    1
    गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है।
राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है।
नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી. ગામની 7 વર્ષીય બાળકી દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી.
ગામની 7 વર્ષીય બાળકી  દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો.
કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    18 hrs ago
  • ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
    1
    ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત
મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો.
અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી.
આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી.
આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.