ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ ચોરી કરાતી હોવા છતાં GEB વિભાગ મૌન.. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ સરહદી સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામે નિર્માણ પામી રહેલા આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામમાં નજીકમાં આવેલ ખારા પાણીના તળાવમાંથી મોટર મારફતે પાણી ખેંચી તેનો ચણતર કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, સાથે જ ખુલ્લેઆમ વીજચોરી કરી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં GEB વિભાગ મૌન હોઈ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બાંધકામની ગુણવત્તા અને નિયમોને લઈ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામમાં લાખોના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ કરવામાં આવી રહ્યું છે, જે મકાનના બાંધકામમાં વપરાતું પાણી બાજુમાં આવેલા ખારા પાણીના તળાવમાંથી લેવાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને ખારાશ ધરાવતું જણાઈ છે. નિષ્ણાતો મુજબ આવા પાણીનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે તો મકાનની મજબૂતી અને ટકાઉપણું ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ, બાંધકામ કરતી એજન્સી / કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી માટે વીજબોલ પરથી બિનકાયદેસર રીતે વાયર ખેંચીને કનેક્શન લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જવાબદાર GEB વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ કોન્ટ્રાકટર કોઇપણ જાતના ભય વગર ખુલ્લેઆમ વીજચોરી આચરી રહ્યો છે, વિચારવા જેવી વાત એ છે કે, સામાન્ય ગરીબ નાગરિકનું થોડુંપણ વીજ બિલ બાકી રહે તો વિજ વિભાગ તરત જ કડક કાર્યવાહી કરી વીજ પુરવઠો બંધ કરી દે છે. ત્યારે આ પ્રકારની ખુલ્લી વીજ ચોરી સામે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાંધકામની ગુણવત્તા તથા ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે ગોલપ ગામે ચાલી રહેલા આ બાંધકામ પર ઊઠેલા પ્રશ્નો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ ચોરી કરાતી હોવા છતાં GEB વિભાગ મૌન.. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ સરહદી સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામે નિર્માણ પામી રહેલા આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામમાં નજીકમાં આવેલ ખારા પાણીના તળાવમાંથી મોટર મારફતે પાણી ખેંચી તેનો ચણતર કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, સાથે જ ખુલ્લેઆમ વીજચોરી કરી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં GEB વિભાગ મૌન હોઈ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બાંધકામની ગુણવત્તા અને નિયમોને લઈ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામમાં લાખોના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ કરવામાં આવી રહ્યું છે, જે મકાનના બાંધકામમાં વપરાતું પાણી બાજુમાં આવેલા ખારા પાણીના તળાવમાંથી લેવાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને
ખારાશ ધરાવતું જણાઈ છે. નિષ્ણાતો મુજબ આવા પાણીનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે તો મકાનની મજબૂતી અને ટકાઉપણું ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ, બાંધકામ કરતી એજન્સી / કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી માટે વીજબોલ પરથી બિનકાયદેસર રીતે વાયર ખેંચીને કનેક્શન લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જવાબદાર GEB વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ કોન્ટ્રાકટર કોઇપણ જાતના ભય વગર ખુલ્લેઆમ વીજચોરી આચરી રહ્યો છે, વિચારવા જેવી વાત એ છે કે, સામાન્ય ગરીબ નાગરિકનું થોડુંપણ વીજ બિલ બાકી રહે તો વિજ વિભાગ તરત જ કડક કાર્યવાહી કરી વીજ પુરવઠો બંધ કરી દે છે. ત્યારે આ પ્રકારની ખુલ્લી વીજ ચોરી સામે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાંધકામની ગુણવત્તા તથા ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે ગોલપ ગામે ચાલી રહેલા આ બાંધકામ પર ઊઠેલા પ્રશ્નો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
- ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ ચોરી કરાતી હોવા છતાં GEB વિભાગ મૌન.. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ સરહદી સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામે નિર્માણ પામી રહેલા આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામમાં નજીકમાં આવેલ ખારા પાણીના તળાવમાંથી મોટર મારફતે પાણી ખેંચી તેનો ચણતર કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, સાથે જ ખુલ્લેઆમ વીજચોરી કરી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં GEB વિભાગ મૌન હોઈ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બાંધકામની ગુણવત્તા અને નિયમોને લઈ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામમાં લાખોના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ કરવામાં આવી રહ્યું છે, જે મકાનના બાંધકામમાં વપરાતું પાણી બાજુમાં આવેલા ખારા પાણીના તળાવમાંથી લેવાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને ખારાશ ધરાવતું જણાઈ છે. નિષ્ણાતો મુજબ આવા પાણીનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે તો મકાનની મજબૂતી અને ટકાઉપણું ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ, બાંધકામ કરતી એજન્સી / કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી માટે વીજબોલ પરથી બિનકાયદેસર રીતે વાયર ખેંચીને કનેક્શન લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જવાબદાર GEB વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ કોન્ટ્રાકટર કોઇપણ જાતના ભય વગર ખુલ્લેઆમ વીજચોરી આચરી રહ્યો છે, વિચારવા જેવી વાત એ છે કે, સામાન્ય ગરીબ નાગરિકનું થોડુંપણ વીજ બિલ બાકી રહે તો વિજ વિભાગ તરત જ કડક કાર્યવાહી કરી વીજ પુરવઠો બંધ કરી દે છે. ત્યારે આ પ્રકારની ખુલ્લી વીજ ચોરી સામે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાંધકામની ગુણવત્તા તથા ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે ગોલપ ગામે ચાલી રહેલા આ બાંધકામ પર ઊઠેલા પ્રશ્નો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.2
- Post by BANAS TV HD1
- Post by Thakor Suresh1
- વાવ થરાદ.. વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ.. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર... મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ.. હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ.. શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા.. શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય” શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..1
- બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- पागल व्यक्ति ने पधारो1
- Post by BANAS TV HD1