*પછાત સમાજના બાળકો ક્યાંથી ભણશે???* *માલપુર વાયા અંબાવા શાલમબાપુના પહાડીયા રૂટની રેગ્યુલર એસ ટી સેવા બાબતે કલેકટર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું*. ભાજપ સરકાર નું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ અહીંયા ખોટું ઠર્યુ છે.આજરોજ અંબાવા, કોયલીયા, પહાડીયા, તલાવાડી, હરબાઇ,સલામ બાપુના પહાડીયા આદિવાસી અને ઓબીસી સમાજના 180થી વધારે વિધાર્થી માલપુર ખાતે અભ્યાસ કરે કરે છે. જયારે આ ગામડા ડુંગર ની ગિરીમાળા મોં બસ્સો મીટર ઉચ્ચ ડુંગર થી બસ આવજા કરે છે, આ રસ્તા શિવાય બીજો રસ્તો નથી, છેલ્લા દસ દિવસ થી બસ આવતી નથી, માલપુર એસટી નઘરોલ તંત્ર ના અધિકારીઓ કોઈજ ફરિયાદ લેવા માંગતા નથી, આ લોકો જાણી બુજીને ભંગાર બસો આપે જે રસ્તા ઉભી થઇ જાય, વારંવાર રજુઆત કરવા છતાં એ બસ ના ફાળવતા ગ્રામજનો ને આક્ષેપ કર્યો છે કે એસ ટી ના અધિકારીઓ પોતાના વિસ્તાર માં રેગ્યુલર બસ આપે છે જયારે પછાત સમાજ ના બાળકોને પછાત રાખવાનું એક જાતિવાદી શ્યડયંત્ર હોય તેવી વાલીઓને આક્ષેપ સાથે વિધાર્થીઓને લઈને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી આવેદનવપત્ર આપી ન્યાય ની માંગ સાથે રજૂઆત કરી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
*પછાત સમાજના બાળકો ક્યાંથી ભણશે???* *માલપુર વાયા અંબાવા શાલમબાપુના પહાડીયા રૂટની રેગ્યુલર એસ ટી સેવા બાબતે કલેકટર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું*. ભાજપ સરકાર નું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ અહીંયા ખોટું ઠર્યુ છે.આજરોજ અંબાવા, કોયલીયા, પહાડીયા, તલાવાડી, હરબાઇ,સલામ બાપુના પહાડીયા આદિવાસી અને ઓબીસી સમાજના 180થી વધારે વિધાર્થી માલપુર ખાતે અભ્યાસ કરે કરે
છે. જયારે આ ગામડા ડુંગર ની ગિરીમાળા મોં બસ્સો મીટર ઉચ્ચ ડુંગર થી બસ આવજા કરે છે, આ રસ્તા શિવાય બીજો રસ્તો નથી, છેલ્લા દસ દિવસ થી બસ આવતી નથી, માલપુર એસટી નઘરોલ તંત્ર ના અધિકારીઓ કોઈજ ફરિયાદ લેવા માંગતા નથી, આ લોકો જાણી બુજીને ભંગાર બસો આપે જે રસ્તા ઉભી થઇ જાય, વારંવાર રજુઆત કરવા છતાં એ
બસ ના ફાળવતા ગ્રામજનો ને આક્ષેપ કર્યો છે કે એસ ટી ના અધિકારીઓ પોતાના વિસ્તાર માં રેગ્યુલર બસ આપે છે જયારે પછાત સમાજ ના બાળકોને પછાત રાખવાનું એક જાતિવાદી શ્યડયંત્ર હોય તેવી વાલીઓને આક્ષેપ સાથે વિધાર્થીઓને લઈને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી આવેદનવપત્ર આપી ન્યાય ની માંગ સાથે રજૂઆત કરી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- Post by Mayur Patel1
- Jay Hind Gujarat Aaj News Reporter🎥 Shah Rajab Rasul4
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- मोबाइल कैमरे आज पहले से कहीं ज्यादा स्मार्ट हो चुके हैं, लेकिन प्रोफेशनल फोटोग्राफर अब भी DSLR और मिररलेस कैमरे पर भरोसा करते हैं। वजह है बड़ा सेंसर, बेहतर लो-लाइट परफॉर्मेंस, असली ज़ूम और मैनुअल कंट्रोल। मोबाइल सहूलियत देता है, लेकिन डिटेल, डेप्थ और परफेक्ट शॉट के लिए प्रोफेशनल कैमरे की जरूरत आज भी बनी हुई है। #Photography #ProfessionalCamera #DSLR #Mirrorless #MobileCamera #PhotoLovers #TechExplained #CameraVsMobile #ContentCreators1
- movers and packers vadodara call now 80949790111