logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ નગરપાલિકા ટાઉન હોલમાં તા. ૩૧ મે ૨૦૨૬ના રોજ ભરવાડ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો અને નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ કાર્યક્રમમાં વિવેક સાગર સ્વામી (કોઠારી શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર), મહંત કાનજી બાપુ (રોહીશાળા ઠાકર દુવારો), લઘુ મહંત ગોપાલ ભગત (બાવળીયાળી ઠાકર દુવારો) અને મફા ભગત (બોટાદ ઠાકર દુવારો) સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વિશેષ મહેમાનો તરીકે મેહુલભાઈ સભાડ (ડેપ્યુટી કલેકટર વઢવાણ), કલ્પેશભાઈ ગળીયા (ડેપ્યુટી કલેકટર ભરૂચ) અને સાજણભાઈ મેર (ડેપ્યુટી કલેક્ટર વાવ)એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજના આગેવાનો જેવા કે દિલીપભાઈ ભરવાડ (પ્રમુખ ભરવાડ યુવા સંગઠન ગુજરાત), અમિતભાઈ મારુ (મહામંત્રી, ભરવાડ યુવા સંગઠન ગુજરાત), મેપાભાઇ મારુ (વાઇસ ચેરમેન, મધુસુદન ડેરી બોટાદ) અને સેલાભાઈ મેર (ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા)એ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરાયું હતું, જ્યારે ૧૧૧ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૧૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરવાડ યુવા સંગઠન બોટાદ જિલ્લાની ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

1 hr ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 hr ago

બોટાદ નગરપાલિકા ટાઉન હોલમાં તા. ૩૧ મે ૨૦૨૬ના રોજ ભરવાડ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો અને નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ કાર્યક્રમમાં વિવેક સાગર સ્વામી (કોઠારી

શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર), મહંત કાનજી બાપુ (રોહીશાળા ઠાકર દુવારો), લઘુ મહંત ગોપાલ ભગત (બાવળીયાળી ઠાકર દુવારો) અને મફા ભગત (બોટાદ ઠાકર દુવારો) સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વિશેષ મહેમાનો તરીકે મેહુલભાઈ સભાડ (ડેપ્યુટી કલેકટર વઢવાણ), કલ્પેશભાઈ ગળીયા (ડેપ્યુટી કલેકટર ભરૂચ) અને

સાજણભાઈ મેર (ડેપ્યુટી કલેક્ટર વાવ)એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજના આગેવાનો જેવા કે દિલીપભાઈ ભરવાડ (પ્રમુખ ભરવાડ યુવા સંગઠન ગુજરાત), અમિતભાઈ મારુ (મહામંત્રી, ભરવાડ યુવા સંગઠન ગુજરાત), મેપાભાઇ મારુ (વાઇસ ચેરમેન, મધુસુદન ડેરી બોટાદ) અને સેલાભાઈ મેર (ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા)એ પણ વિદ્યાર્થીઓને

શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરાયું હતું, જ્યારે ૧૧૧ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૧૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરવાડ યુવા સંગઠન બોટાદ જિલ્લાની ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ નગરપાલિકા ટાઉન હોલમાં તા. ૩૧ મે ૨૦૨૬ના રોજ ભરવાડ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો અને નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ કાર્યક્રમમાં વિવેક સાગર સ્વામી (કોઠારી શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર), મહંત કાનજી બાપુ (રોહીશાળા ઠાકર દુવારો), લઘુ મહંત ગોપાલ ભગત (બાવળીયાળી ઠાકર દુવારો) અને મફા ભગત (બોટાદ ઠાકર દુવારો) સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વિશેષ મહેમાનો તરીકે મેહુલભાઈ સભાડ (ડેપ્યુટી કલેકટર વઢવાણ), કલ્પેશભાઈ ગળીયા (ડેપ્યુટી કલેકટર ભરૂચ) અને સાજણભાઈ મેર (ડેપ્યુટી કલેક્ટર વાવ)એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજના આગેવાનો જેવા કે દિલીપભાઈ ભરવાડ (પ્રમુખ ભરવાડ યુવા સંગઠન ગુજરાત), અમિતભાઈ મારુ (મહામંત્રી, ભરવાડ યુવા સંગઠન ગુજરાત), મેપાભાઇ મારુ (વાઇસ ચેરમેન, મધુસુદન ડેરી બોટાદ) અને સેલાભાઈ મેર (ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા)એ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરાયું હતું, જ્યારે ૧૧૧ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૧૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરવાડ યુવા સંગઠન બોટાદ જિલ્લાની ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
    4
    બોટાદ નગરપાલિકા ટાઉન હોલમાં તા. ૩૧ મે ૨૦૨૬ના રોજ ભરવાડ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો અને નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો.

આ કાર્યક્રમમાં વિવેક સાગર સ્વામી (કોઠારી શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર), મહંત કાનજી બાપુ (રોહીશાળા ઠાકર દુવારો), લઘુ મહંત ગોપાલ ભગત (બાવળીયાળી ઠાકર દુવારો) અને મફા ભગત (બોટાદ ઠાકર દુવારો) સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વિશેષ મહેમાનો તરીકે મેહુલભાઈ સભાડ (ડેપ્યુટી કલેકટર વઢવાણ), કલ્પેશભાઈ ગળીયા (ડેપ્યુટી કલેકટર ભરૂચ) અને સાજણભાઈ મેર (ડેપ્યુટી કલેક્ટર વાવ)એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજના આગેવાનો જેવા કે દિલીપભાઈ ભરવાડ (પ્રમુખ ભરવાડ યુવા સંગઠન ગુજરાત), અમિતભાઈ મારુ (મહામંત્રી, ભરવાડ યુવા સંગઠન ગુજરાત), મેપાભાઇ મારુ (વાઇસ ચેરમેન, મધુસુદન ડેરી બોટાદ) અને સેલાભાઈ મેર (ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા)એ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં કુલ ૫૧ વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરાયું હતું, જ્યારે ૧૧૧ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૧૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરવાડ યુવા સંગઠન બોટાદ જિલ્લાની ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • વર્ષ 2026 માં ખારી નદીના જંગલ કટીંગનો ફેઝ-2 નાનાત્રડિયાથી બાજરડા સુધી મંજૂર કરવામાં આવ્યો છે. 67 વર્ષના લાંબા સમયગાળા બાદ બાજરડા ગામના વર્તમાન ડેલિગેટ અને તાલુકા પંચાયતના સદસ્ય નાસીરહુસેન સંઘરીયાત દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જંગલ કટીંગના કારણે બાજરડા ગામના ખેડૂતો અને પશુપાલકોમાં અનેરી આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આનાથી તેમને ઘણો લાભ થશે. આ લાભ માત્ર બાજરડા ગામ પૂરતો સીમિત નથી, પરંતુ નાનાત્રાડીયા, મોટાત્રાડીયા અને કમાલપર જેવા અન્ય ગામોને પણ તેનો લાભ મળી રહેશે. આમ, 67 વર્ષથી બાજરડા ગામની ખારી નદીનો જે 'પ્રાણપ્રશ્ન' હતો, તે આ કામગીરી દ્વારા દૂર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
    1
    વર્ષ 2026 માં ખારી નદીના જંગલ કટીંગનો ફેઝ-2 નાનાત્રડિયાથી બાજરડા સુધી મંજૂર કરવામાં આવ્યો છે. 67 વર્ષના લાંબા સમયગાળા બાદ બાજરડા ગામના વર્તમાન ડેલિગેટ અને તાલુકા પંચાયતના સદસ્ય નાસીરહુસેન સંઘરીયાત દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ જંગલ કટીંગના કારણે બાજરડા ગામના ખેડૂતો અને પશુપાલકોમાં અનેરી આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આનાથી તેમને ઘણો લાભ થશે. આ લાભ માત્ર બાજરડા ગામ પૂરતો સીમિત નથી, પરંતુ નાનાત્રાડીયા, મોટાત્રાડીયા અને કમાલપર જેવા અન્ય ગામોને પણ તેનો લાભ મળી રહેશે.

આમ, 67 વર્ષથી બાજરડા ગામની ખારી નદીનો જે 'પ્રાણપ્રશ્ન' હતો, તે આ કામગીરી દ્વારા દૂર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મુંજપર ગામે એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ કૂતરાએ બાળકોને બચકા ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકો અને અન્ય ગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મુંજપર ગામે એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ કૂતરાએ બાળકોને બચકા ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકો અને અન્ય ગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજન સમયે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા થનાર વિરોધના સંદર્ભમાં એક નિવેદન આપવામાં આવ્યું છે.
    1
    રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજન સમયે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા થનાર વિરોધના સંદર્ભમાં એક નિવેદન આપવામાં આવ્યું છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    10 min ago
  • અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.
    1
    અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Voice of people અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત અને હોળી ઉત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૦૧-૦૬-૨૦૨૬, સોમવારના દિવસે દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર અને વિવિધ રંગોના મિશ્રણથી અતિ મનોહર દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાનરસેના અને પ્રકૃતિના થીમ આધારિત શણગાર સાથે ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. દાદાના મુખ્ય સિંહાસનની આસપાસ કુદરતી વનરાજી અને વન્યજીવોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આજુબાજુ રામભક્ત વાનરસેના (વાનરો) ની સુંદર અને હસતી પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલ (પ્રકૃતિ) નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉત્સવ દરમિયાન દાદાને અનેક પ્રકારની મીઠાઈઓ જેવી કે કાજુ કતરી, પેંડા, બરફી, લાડ, અને ડ્રાયફ્રૂટ્સની વિવિધ મીઠાઈઓ ધરવામાં આવી હતી. શણગાર આરતી સવારે ૦૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે રાજોપચાર પૂજનનું આયોજન સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાકે કરવામાં આવ્યું છે. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા. ૧૭ મે થી ૧૫ જૂન ૨૦૨૬ સુધી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
    1
    વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત અને હોળી ઉત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૦૧-૦૬-૨૦૨૬, સોમવારના દિવસે દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર અને વિવિધ રંગોના મિશ્રણથી અતિ મનોહર દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાનરસેના અને પ્રકૃતિના થીમ આધારિત શણગાર સાથે ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો.

દાદાના મુખ્ય સિંહાસનની આસપાસ કુદરતી વનરાજી અને વન્યજીવોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આજુબાજુ રામભક્ત વાનરસેના (વાનરો) ની સુંદર અને હસતી પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલ (પ્રકૃતિ) નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ ઉત્સવ દરમિયાન દાદાને અનેક પ્રકારની મીઠાઈઓ જેવી કે કાજુ કતરી, પેંડા, બરફી, લાડ, અને ડ્રાયફ્રૂટ્સની વિવિધ મીઠાઈઓ ધરવામાં આવી હતી. શણગાર આરતી સવારે ૦૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે રાજોપચાર પૂજનનું આયોજન સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા. ૧૭ મે થી ૧૫ જૂન ૨૦૨૬ સુધી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
    4
    રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.