સિદ્ધાંત જીવદયા ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કંજરી રોડ યમુનાનગર સોસાયટી માથી ઇજાગ્રસ્ત કપીરાજનુ રેસ્ક્યુ કર્યુ હાલોલ કંજરી રોડ પર આવેલ યમુનાનગર સોસાયટી મા કપીરાજ નુ ટોડુ એક પછી એક રીતે રસ્તો ક્રોસ કરી ને જતુ હતુ તો ત્યા નજીક ચાર પાચ શ્વાનો દ્વારા એક કપીરાજ ના બચ્ચા ને પકડી પાડયુ હતું અને ત્યારે જોરજોર થી કપીરાજ ના બચ્ચા યે બુમો પાડતા આસપાસ ના રહીશો ત્યાં આવી જતા કપીરાજ ના બચ્ચા ને શ્વાનો ના મો માથી બચાવતા કપિરાજને ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ બાબતની જાણ હાલોલમાં જીવદયા પ્રેમીનું કામ કરતી સિદ્ધાંત જીવદયા ટીમ ના મેમ્બરોને કરાતા ટીમ મેમ્બર જયદીપભાઈ અને અન્ય ટીમ મેમ્બર ઘટના સ્થળ પર જઈ કપીરાજ ના બચ્ચા ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આર.એફ.ઓ ચંદ્રીકાબેન ચૌધરી ના નિર્દેશન અને માર્ગદર્શન મુજબ પશુ હોસ્પિટલ લઈ આવી દવા સારવાર કરતા પગ ના ભાગે ફેકચર જેવુ લાગતા કપિરાજને વડોદરા પશુ દવાખાનામાં રિફર કરવામા આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે
સિદ્ધાંત જીવદયા ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કંજરી રોડ યમુનાનગર સોસાયટી માથી ઇજાગ્રસ્ત કપીરાજનુ રેસ્ક્યુ કર્યુ હાલોલ કંજરી રોડ પર આવેલ યમુનાનગર સોસાયટી મા કપીરાજ નુ ટોડુ એક પછી એક રીતે રસ્તો ક્રોસ કરી ને જતુ હતુ તો ત્યા નજીક ચાર પાચ શ્વાનો દ્વારા એક કપીરાજ ના બચ્ચા ને પકડી પાડયુ હતું અને ત્યારે જોરજોર થી કપીરાજ ના બચ્ચા યે બુમો પાડતા આસપાસ ના રહીશો ત્યાં આવી જતા કપીરાજ ના બચ્ચા ને શ્વાનો ના મો માથી બચાવતા કપિરાજને ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ બાબતની જાણ હાલોલમાં જીવદયા પ્રેમીનું કામ કરતી સિદ્ધાંત જીવદયા ટીમ ના મેમ્બરોને કરાતા ટીમ મેમ્બર જયદીપભાઈ અને અન્ય ટીમ મેમ્બર ઘટના સ્થળ પર જઈ કપીરાજ ના બચ્ચા ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આર.એફ.ઓ ચંદ્રીકાબેન ચૌધરી ના નિર્દેશન અને માર્ગદર્શન મુજબ પશુ હોસ્પિટલ લઈ આવી દવા સારવાર કરતા પગ ના ભાગે ફેકચર જેવુ લાગતા કપિરાજને વડોદરા પશુ દવાખાનામાં રિફર કરવામા આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે
- હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર 18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે આજે ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણમાં **‘પંચ કુંડી ગાયત્રી યજ્ઞ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા સંકુલમાં યોજાયેલા આ યજ્ઞમાં મંડળ સંચાલિત બંને શાળાઓના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ, માજી સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વાતાવરણમાં હકારાત્મકતા લાવવાનો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો હતો આ અવસરે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સામાજિક સમરસતાના દર્શન પણ થયા હતા. શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ હોંશે હોંશે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે:યજ્ઞ દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે.આવા આયોજનોથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે અને શૈક્ષણિક કાર્યમાં પણ એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.હકારાત્મક ઊર્જાથી સંસ્થા અને તેની સાથે જોડાયેલા તમામ લોકોની પ્રગતિ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવાર અને કેળવણી પ્રચારક મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું. પવિત્ર આહુતિઓ સાથે સંપન્ન થયેલા આ યજ્ઞથી સમગ્ર પંથકમાં આનંદ અને શાંતિની લહેર પ્રસરી છે.1
- hala bol1
- mannat mangi ne duva ma tu re mali....💞💞💞💞1
- જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ1
- છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,1
- ભૂમિકા પંડ્યા ગુજરાત આણંદ 111-उमरेठ विधानसभा उपचुनाव 2026 आनंद जिले की 111-उमरेठ विधानसभा सीट पर उपचुनाव 23 अप्रैल, 2026 को होना है। इस चुनाव में, वोटर, खासकर महिलाएं, अपने वोटरशिप का इस्तेमाल करें, यह पक्का करने के मकसद से ‘SVEEP’ प्रोग्राम के तहत एक बड़ा पब्लिक अवेयरनेस कैंप चलाया गया है, जो डेमोक्रेसी की नींव है। इस कैंपेन के तहत, आनंद जिला पंचायत के हेल्थ डिपार्टमेंट की तरफ से उमरेठ विधानसभा क्षेत्र में कई एक्टिविटीज़ का आयोजन किया गया। चीफ डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर श्री. के गाइडेंस में, जिले के अलग-अलग प्राइमरी हेल्थ सेंटर्स पर महिला वोटर्स पर फोकस करते हुए खास प्रोग्राम आयोजित किए गए। जिसके तहत प्राइमरी हेल्थ सेंटर-भरौदा में महिलाओं को वोटिंग की इंपॉर्टेंस समझाने के लिए ‘महिला वोटिंग अवेयरनेस कैंप’ का आयोजन किया गया। इसके अलावा, सुंदलपुरा प्राइमरी हेल्थ सेंटर में महिलाओं ने एक बड़ी वोटर अवेयरनेस रैली निकाली, जिसमें बैनर के ज़रिए गांव के सभी वोटरों को 23 अप्रैल को वोट देने के लिए मोटिवेट किया गया। वोटिंग प्रोसेस में नैतिकता और ज़िम्मेदारी की भावना को मज़बूत करने के लिए, भालेज और पनसोरा प्राइमरी हेल्थ सेंटर में मौजूद महिलाओं और हेल्थ वर्करों ने बिना किसी लालच या प्रलोभन के वोट देने की सामूहिक शपथ ली। इन प्रोग्राम में हेल्थ डिपार्टमेंट के अधिकारी, आशा वर्कर और लोकल महिलाओं ने बड़ी संख्या में शामिल होकर डेमोक्रेसी के इस त्योहार में अपनी भागीदारी दर्ज कराई।4
- હાલોલના પાવાગઢ રોડ ઉપર તાજેતરમાં પાડી દેવામાં આવેલા ‘બોમ્બે હાઉસ’ નામના કોમ્પ્લેક્સની ચાલી રહેલા ખોદકામ દરમિયાન 18 એપ્રિલ શનિવારના રોજ રાતનાં સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી નકામું વહેતાં ચકચાર મચી હતી.મળતી માહિતી મુજબ, જૂની અને જર્જરિત ઇમારતો પાડી દેવાના આદેશ બાદ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા બોમ્બે હાઉસ કોમ્પ્લેક્સને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઇમારત પાડી દેવાઈ છે અને કોન્ટ્રાકટર દ્વારા તેનો કાટમાળ કાળવાણી કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન કાટમાળ માંથી નીકળતા લોખંડ ના સલિયા જેસીબી મશીનથી કાઢતી વખતે નજીકમાંથી પસાર થતી નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ ખોદકામ દરમ્યાન જમીનમાં દબાવવામાં આવેલી નર્મદા નહેરના પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનને નુકસાન પહોંચતાં તેમાં ભંગાણ થયું હતું. જેના કારણે ભારે દબાણ સાથે પાણી ફુવારા જેવું ઉછળીને બહાર આવતું જોવા મળ્યું હતું.આ બનાવના કારણે હજારો લીટર પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. સ્થળ પર હાજર લોકોએ પાણીનો વ્યર્થ વહેવટ જોઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી અને પાઇપ લાઇન ની મરામત્ર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી1