logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉધઈ થી બચો મોં 9904293356

1 day ago
user_Ajay makwana
Ajay makwana
Pest control service રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
1 day ago
fd0ce26c-712e-4835-b2f7-dab2bed63fe3

ઉધઈ થી બચો મોં 9904293356

More news from ગુજરાત and nearby areas
  • જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    1
    જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    1
    સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
    3
    કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું....
જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... 
કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે  સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત  સાધુ સંતો ની ઉપસ્થિતમાં  સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને   લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક  જોડાયા હતા
જગદીશ યાદવ કેશોદ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • इरान ताज़ा खबर।
    1
    इरान ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    51 min ago
  • રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો. વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે. રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    1
    રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં સિંહણને અકસ્માતે મોતને ઘાટ ઉતારવાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપીને ફરાર થયેલા ચાલાક આરોપીને વન વિભાગે અમદાવાદથી ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વન વિભાગે ગુપ્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં સિંહણનું મોત થતાં વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના ટોલ પ્લાઝા તેમજ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી. સીસીટીવીમાં શંકાસ્પદ વાહન અને તેની હિલચાલ કેદ થતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો હતો.
વન વિભાગની ટીમે ટેક્નિકલ માહિતી અને ઇન્ટેલિજન્સના આધારે આરોપી અમદાવાદમાં હોવાની ખાતરી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પહોંચી વન વિભાગના અધિકારીઓએ સુવ્યવસ્થિત રીતે ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપીએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની સતર્કતાથી તે નિષ્ફળ ગયો.
આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના કબ્જામાં લેવામાં આવ્યો છે. સિંહણના મોતને લઈ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વન વિભાગે ખાતરી આપી છે.
રાજુલા–જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સતત સતર્ક હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે. વન વિભાગની આ કાર્યવાહીથી વન્યજીવ પ્રેમીઓમાં સંતોષ અને આરોપીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    1
    #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર Bhuj, Kachchh•
    8 hrs ago
  • જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    3
    જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે  7 આંચકા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે
જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું.
વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો.
સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં
સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા
સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા
સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા
સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો..
આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    8 hrs ago
  • पंश्र्चिम बंगाल ताज़ा खबर।
    1
    पंश्र्चिम बंगाल ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • બેંકીંગ, અમરેલી.... જાફરાબાદ..... જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો....... હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત...... ૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો..... ૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો..... વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો...... ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી....... વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો....... આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો....... બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    2
    બેંકીંગ, અમરેલી....
જાફરાબાદ.....
જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો.......
હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત......
૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો.....
૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો.....
વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો......
ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી.......
વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો.......
આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો.......
બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી)
રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Reporter જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.