logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રા પંથકમાં લાલ મરચાના ભાવમાં ફરીથી રૂ. ૫૦નો વધારો આવતા ગૃહિણી બજેટ ખોરવાયું એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

2 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
2 hrs ago

ધ્રાંગધ્રા પંથકમાં લાલ મરચાના ભાવમાં ફરીથી રૂ. ૫૦નો વધારો આવતા ગૃહિણી બજેટ ખોરવાયું એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

More news from ગુજરાત and nearby areas
  • હળવદ શહેરમાં શ્રી રામ સમિતિ દ્વારા ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેર અને તાલુકાના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. રામોત્સવના અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે. તેમજ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમની વિશેષતા રહેશે. આ ઉપરાંત સખી મંડળ દ્વારા રામધૂન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાશે. હળવદ શહેર તથા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય રામોત્સવમાં સહભાગી થવા શ્રી રામ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં શ્રી રામ સમિતિ દ્વારા ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેર અને તાલુકાના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
રામોત્સવના અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે. તેમજ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમની વિશેષતા રહેશે.
આ ઉપરાંત સખી મંડળ દ્વારા રામધૂન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાશે.
હળવદ શહેર તથા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય રામોત્સવમાં સહભાગી થવા શ્રી રામ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    19 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    21 hrs ago
  • *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ* સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા
    1
    *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ*
સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.
આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह
    1
    खेड़ा ब्रेकिंग
बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे
भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे
इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं
यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    59 min ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • અસામાજિક તત્વો હવે ચેતી જજો.
    1
    અસામાજિક તત્વો હવે ચેતી જજો.
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    22 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    21 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • बुजुर्ग आंखों में आंसू लिए इंसाफ के लिए ऑफिस-ऑफिस चक्कर लगा रहे हैं। मटार में लैंड जिहाद के कई मामले सामने आ चुके हैं। इससे पहले, VHP ने लैंड जिहाद का मुद्दा उठाया थ
    1
    बुजुर्ग आंखों में आंसू लिए इंसाफ के लिए ऑफिस-ऑफिस चक्कर लगा रहे हैं।
मटार में लैंड जिहाद के कई मामले सामने आ चुके हैं।
इससे पहले, VHP ने लैंड जिहाद का मुद्दा उठाया थ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.