15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં મોટો ફેરફાર, ગ્રાહકો માટે પેમેન્ટ રહેશે મફત નવી દિલ્હી: 15 ઓક્ટોબર, 2026થી ₹2,000થી વધુના પસંદગીના UPI વેપારી વ્યવહારો પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. જોકે આ ચાર્જ સામાન્ય ગ્રાહકે નહીં, પરંતુ પેમેન્ટ મેળવનાર વેપારીએ ચૂકવવાનો રહેશે. ₹75,000 કે તેથી વધુના વ્યવહાર પર મહત્તમ MDR ₹300 રહેશે. મિત્રો કે સંબંધીઓને કરવામાં આવતા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર રકમ ગમે તેટલી હોય, સંપૂર્ણ મફત રહેશે. UPI એપ્લિકેશન ગ્રાહક પાસેથી કોઈ પ્લેટફોર્મ ફી કે છુપાયેલો ચાર્જ વસૂલી શકશે નહીં. દર મહિને UPI QR દ્વારા ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓને MDRમાંથી મુક્તિ મળશે. સરકારના જણાવ્યા પ્રમાણે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર નાખી શકશે નહીં. પરિણામે અંદાજે 96 ટકા વેપારી UPI વ્યવહારો પહેલાની જેમ મફત રહેશે.
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં મોટો ફેરફાર, ગ્રાહકો માટે પેમેન્ટ રહેશે મફત નવી દિલ્હી: 15 ઓક્ટોબર, 2026થી ₹2,000થી વધુના પસંદગીના UPI વેપારી વ્યવહારો પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. જોકે આ ચાર્જ સામાન્ય ગ્રાહકે નહીં, પરંતુ પેમેન્ટ મેળવનાર વેપારીએ ચૂકવવાનો રહેશે. ₹75,000 કે તેથી વધુના વ્યવહાર પર મહત્તમ MDR ₹300 રહેશે. મિત્રો કે સંબંધીઓને કરવામાં આવતા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર રકમ ગમે તેટલી હોય, સંપૂર્ણ મફત રહેશે. UPI એપ્લિકેશન ગ્રાહક પાસેથી કોઈ પ્લેટફોર્મ ફી કે છુપાયેલો ચાર્જ વસૂલી શકશે નહીં. દર મહિને UPI QR દ્વારા ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓને MDRમાંથી મુક્તિ મળશે. સરકારના જણાવ્યા પ્રમાણે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર નાખી શકશે નહીં. પરિણામે અંદાજે 96 ટકા વેપારી UPI વ્યવહારો પહેલાની જેમ મફત રહેશે.
- શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.4
- सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।1
- સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ1
- વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં1
- વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપી અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાનને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ.1
- 🩸 थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान शिविर शुरू सूरत में थैलेसीमिया पीड़ित बच्चों की मदद के लिए एक सराहनीय पहल की गई है। सचिन पुलिस स्टेशन, सचिन GIDC पुलिस स्टेशन और एल.पी. सवाणी स्कूल, पालणपोर के संयुक्त आयोजन में रक्तदान शिविर शुरू किया गया है। इस अभियान का उद्देश्य थैलेसीमिया से पीड़ित बच्चों के लिए आवश्यक रक्त की उपलब्धता सुनिश्चित करना और उन्हें जीवन की नई उम्मीद देना है। आयोजकों की ओर से शहरवासियों से अपील की गई है कि इस नेक पहल में अधिक से अधिक लोग आगे आएं और रक्तदान कर मानवता का फर्ज निभाएं। आपके द्वारा किया गया रक्तदान किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। तो आइए... आगे बढ़िए, रक्तदान कीजिए और किसी के जीवन को बचाने में अपना योगदान दीजिए। रक्तदान करें, जीवन बचाएं। 🩸❤️ R Republic News1
- ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ટળી સેપેહરાન એરલાઇન્સના બોઇંગ 737નું ટેકઓફ બાદ ટાયર ફાટતાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ભારે કંપનના કારણે કેબિનની છતનો ભાગ તૂટી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે પાઇલટે વિમાનનું મશહદ એરપોર્ટ પર સુરક્ષિત આપાતકાલીન લેન્ડિંગ કરાવ્યું હતું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સલામત રહ્યા.1
- આમોદના મછાસરા ગામે ખુલ્લી ગટરમાં બાળક પડ્યું 2 વર્ષીય વિહાન રાઠોડનું કરુણ મોત કલાકોની શોધખોળ બાદ ગટરમાંથી મૃતદેહ મળ્યો ખુલ્લી ગટર મામલે તંત્ર સામે સવાલો1