Shuru
Apke Nagar Ki App…
નિયમિત વપરાશ મા આવતુ પાણી મેડી મદાર મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય
Sanju Parmar
નિયમિત વપરાશ મા આવતુ પાણી મેડી મદાર મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય
More news from ગુજરાત and nearby areas
- ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1
- હાલોલ નગરમાં અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિને લઈને હાલોલ નગર ખાતે દિવસ ભરના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે પાદુકા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવોએ હાજરી આપી હતી.હાલોલ નગર ખાતે આજે રવિવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી1
- કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.3
- देशभर से 26 हजार लोगों ने लिया हिस्सा, अब सामने आए विजेता नारी शक्ति को सलाम, महिला दिवस क्विज के विजेता घोषित1
- Post by THE BEALERT1
- મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય1