Shuru
Apke Nagar Ki App…
*ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત
Sanjay Zala Official
*ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત
More news from ગુજરાત and nearby areas
- ब्रेकिंग् अहमदाबाद के सारंगपुर के बीचों बीच आयी पानी की ओवरहेड टांकी को तोड़ ने काम किया गया। जेसीबी मशीन को क्रेन की मदद से पानी टांकी पर पहुंचा या गया।2
- *ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત1
- ડ્રગ્સ સામે ગુજરાત પોલીસની ઝુંબેશ.1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 13 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=aK6yQdsjNVA&si=Mglt9QxuNc6km5p7 https://dhunt.in/137Scc વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- સરખેજમાં જાહેરમાં હુમલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી1
- Post by Samuben Talpada1
- *"જેહાદી માનસિકતાના વિરોધમાં VHP બજરંગદળ મેદાનમાં"* *માતર તાલુકાના ગરમાળા ગામમાં જ્યાં હિંદુ સમાજ અલ્પસંખ્યામાં રહે છે અને ત્યાં વિધર્મી મુસ્લિમો બહુસંખ્યક છે. આવી પરિસ્થિતિમાં જેહાદી માનસિકતા ધરાવતા લોકો ગરમાળા ગામમાં અવારનવાર હિન્દુ સમાજના તહેવારોમાં ક્યાંકને ક્યાંક, કોઈને કોઈક રીતે તહેવાર બગડવાનુ કે, ગામ, સમાજમાં અશાંતિ અરાજકતા ફેલાય તેવા પ્રયાસો વારંવાર કરે છે. જે ગેરવ્યાજબી છે.* *ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ જેહાદી મુસ્લિમ વ્યક્તિ દ્વારા પડોશમાં જ રહેતા હિંદુ દીકરાની પીઠ પાછળ છરી ચપ્પા વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ. જોકે માતર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી કસ્ટડીમાં લઈ લીધેલ છે. હાલ પીડિત હિન્દુ દીકરો સારવાર હેઠળ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે.* *માતર તાલુકા તથા ગરમાળા ગામના સમસ્ત હિંદુઓ સાથે પીડિત પરિવાર દ્વારા માતર PI SHREE KHAANT સાહેબ તથા માતર પોલીસની કામગીરી બિરદાવી કે, ઘટના બનતાની જાણ થતા તરત જ એક્શનમાં આવી બહુ જ ઓછા ગણતરીના સમયમાં આરોપીને દબોચી લીધો.* *પરંતુ હાલ સમસ્ત હિંદુ સમાજની એક જ માંગ છે કે, આપડા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જ કે,* *"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો."* *આને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં ગામે ગામ તથા દરેક શહેરોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એમ આવા નરાધમ, અદયનીય, જેહાદી માનસિકતા ધરાવતા શખ્સનો ગરમાળા ગામમાં વરઘોડો કાઢવામાં આવે આવે જેથી ફરીવાર ક્યારેય કોઈ આવા અસમાજિક લુખ્ખા તત્ત્વો ગામ કે તાલુકામાં આવા કૃત્યો ન કરે.* ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.3
- *મોરબી* વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i https://dhunt.in/137FTn વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1