Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...4
- Post by Pankaj Parmar2
- Post by Natvar D Solanki1
- अहमदाबाद में डोसा खाने से दो मासूम बच्चियों की मौत के आरोप, माता-पिता की हालत नाजुक अहमदाबाद के चांदखेड़ा में डोसा खाने के बाद एक ही परिवार के बीमार होने और दो मासूम बेटियों की मौत का मामला सामने आया है. परिजनों ने खीरू पर संदेह जताया है, हालांकि इसकी पुष्टि नहीं हुई है. माता-पिता की हालत नाजुक है. फूड विभाग ने सैंपल जांच के लिए भेजे हैं और पुलिस ने पोस्टमार्टम कराया है. डेरी मालिक ने आरोपों से इनकार किया है. अब सभी की नजर एफएसएल रिपोर्ट पर टिकी है गुजरात के अहमदाबाद के चांदखेड़ा इलाके में एक ही परिवार की दो बेटियों की मौत और माता-पिता के गंभीर रूप से बीमार होने का मामला सामने आया है. परिजनों ने आरोप लगाया है कि डोसा खाने के बाद यह हादसा हुआ, हालांकि अभी तक इसकी आधिकारिक पुष्टि नहीं हो पाई है. मृतक बच्चियों के दादा गौरीशंकर प्रजापति के अनुसार, 1 अप्रैल की रात उनके बेटे विमल ने घर के पास आईओसी रोड स्थित एक डेरी से डोसा बनाने के लिए खीरू खरीदा था. परिवार ने उसी रात डोसा बनाकर खाया और अगले दिन भी उसी खीरू से दोबारा डोसा बनाया. इसके बाद परिवार के सभी सदस्यों को उल्टियां शुरू हो गईं, जिसके चलते उन्हें अस्पताल में भर्ती कराया गया.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે વિધર્મીઓને વેચી દેવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક કર્યવાહી કરવામાં આવી નથી, જે લાખો સનાતની શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે. આ મંદિરની જમીન મુસ્લિમ બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચીને વેચવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજી મહારાજ સંડોવાયેલા હોવાની અમને શંકા છે. તેથી આ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર મામલાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અતુલ દવેએ આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગણી કરી છે. સામાજિક આગેવાન અતુલભાઈ દવેની માંગણીઓ મુજબ: 1. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે 2. સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે 3. સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે 4. મંદિરની જમીન ફરીથી પરત મેળવવામાં આવે આ મુદ્દે આગામી સમયમાં કરોડો લોકો દ્વારા વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવશે અને જન સમર્થન મેળવવા માટે MISSED CALL કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. – શ્રી અતુલભાઈ દવે (સામાજિક આગેવાન)1
- Post by Pankaj Parmar1