Shuru
Apke Nagar Ki App…
અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news
RELAX NEWS TAPI
અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news
More news from ગુજરાત and nearby areas
- અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news1
- છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે, આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Dhavalbhai Baria1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- ભાજપના દબાણમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે અયોગ્ય વર્તન. વરાછા પોલીસ સ્ટેશન ખાતે DCP Alok Kumar ને રજૂઆત દરમિયાન વિડિયો બનાવવા રોકાયા. લોકોને જાણવાનો અધિકાર છે — તો પોલીસ શું છુપાવી રહી છે?1