Shuru
Apke Nagar Ki App…
મોડાસાના વણીયાદ રોડ પર ટ્રકમાં આગ:આગથી ટ્રક સંપૂર્ણ બળીને ખાખ, કારણ હજુ અકબંધમોડાસાના વણીયાદ રોડ પર આજે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતોઆ ઘટનાને કારણે વણીયાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી
AAPNU DEHGAM
મોડાસાના વણીયાદ રોડ પર ટ્રકમાં આગ:આગથી ટ્રક સંપૂર્ણ બળીને ખાખ, કારણ હજુ અકબંધમોડાસાના વણીયાદ રોડ પર આજે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતોઆ ઘટનાને કારણે વણીયાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી
More news from ગુજરાત and nearby areas
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ2
- મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે. આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે. અપક્ષ ઉમેદવારો: ફઈઝઅહમદ સઈદ સૈયદ અસ્પાકઅલી સોકતઅલી સૈયદ આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની) યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે. તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે, “મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.” વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.1
- reality @#india#politics##1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4
- india##real@1
- મહેસાણા આમ આદમી પાર્ટી ના મોઢેરા રોડ ઉપર આવેલ વોર્ડ નંબર 9 ના કાર્યાલય આગળ આવેલ ઐતિહાસિક ખાડામાં મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદીપસિંહ ચાવડા પડતા વિરોધ નોંધાવ્યો પછી શું બોલ્યા જાણો3
- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात आने वाले म्युनिसिपल और लोकल गवर्नमेंट इलेक्शन-2026 की प्लानिंग को आसान बनाने और लॉ एंड ऑर्डर बनाए रखने के लिए, तारापुर पुलिस फोर्स ने सोमवार से तारापुर पुलिस स्टेशन के तहत आने वाले एरिया में इंटेंसिव फुट पेट्रोलिंग की। आने वाले लोकल गवर्नमेंट और म्युनिसिपल इलेक्शन से पहले तारापुर शहर के मेन एरिया में शाम 5:30 बजे से शाम 6:00 बजे तक फ्लैग मार्च निकाला गया।1