Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ ટ્રાફિક એલ ડિવિઝન ના વહીવટદાર કોણ...??? કોના રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ નો એન્ટ્રી ઝોનમાં ભારે વિકલ્પો ની અવરજવર થાય છે. ટ્રાફિક ના અધિકારીઓ મસ્ત મોટી મલાઈ માટે , ખુલ્લેઆમ અમદાવાદી ના રાહદારીઓને જીવનું જોખમ.. ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇનનું ખુલ્લે આમ ઉલગન થઈ રહ્યું છે ...?? શું કોઈ અકસ્માત થશે ત્યારે જ તંત્ર જાગશે...??? અને કોઈ ભયભીત અકસ્માત થશે અથવા તો કોઈનું જીવ જશે તેનું જવાબદાર કોણ...!!
Rathod Pramodsinh
અમદાવાદ ટ્રાફિક એલ ડિવિઝન ના વહીવટદાર કોણ...??? કોના રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ નો એન્ટ્રી ઝોનમાં ભારે વિકલ્પો ની અવરજવર થાય છે. ટ્રાફિક ના અધિકારીઓ મસ્ત મોટી મલાઈ માટે , ખુલ્લેઆમ અમદાવાદી ના રાહદારીઓને જીવનું જોખમ.. ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇનનું ખુલ્લે આમ ઉલગન થઈ રહ્યું છે ...?? શું કોઈ અકસ્માત થશે ત્યારે જ તંત્ર જાગશે...??? અને કોઈ ભયભીત અકસ્માત થશે અથવા તો કોઈનું જીવ જશે તેનું જવાબદાર કોણ...!!
More news from Gujarat and nearby areas
- दुनिया का सबसे लंबा जगह का नाम किसी शहर या देश का नहीं, बल्कि न्यूज़ीलैंड की एक अकेली पहाड़ी का है। इस पहाड़ी का नाम 85 अक्षरों का है, जो माओरी संस्कृति से जुड़ा हुआ है। यह नाम एक योद्धा की कहानी बताता है, जिसने अपने भाई की याद में यहां बांसुरी बजाई थी। नाम जितना लंबा है, इतिहास उतना ही गहरा। #DidYouKnow #WorldFacts #AmazingFacts #Knowledge #TrendingReels #GK #ViralFacts #IncredibleWorld1
- નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે. રિપોર્ટ:પટેલ નીલ ભાઈ8
- Post by Pooja patel1
- પંચમહાલ:-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ1
- હાલોલ તાલુકાના માંડવી ગામે ખેતરમાંથી મહાકાય અજગરનું કેવી રીતે દિલ ધડક રેસ્ક્યુ કરાયું જુવો આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી અને હાં હાલોલ પંચમહાલની તમામ નાની મોટી અપડેટ જાણવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો..1
- packing Moving Vadodara 80949790111
- દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગના કામમાં ગેરરીતિ ની રાવ તપાસ થશે? માર્ગનું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો પરેશાન રાજ્ય સરકાર દ્વારા છેવાડા વિસ્તારના દરેક માર્ગો ને પાકા ડામર માર્ગો બનાવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતર જિલ્લા પંચાયત હસ્તક મંજૂર થયેલ દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગ નું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી તેમજ નવીન માર્ગ ના કામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ તપાસ કરવા સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા 4 કિમી સુધી નો માર્ગ નવીન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયત હસ્તક આ માર્ગ ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે જેમાં ઘણા સમય થી આ માર્ગનું કામ ગોકુલગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે જો કે નવીન માર્ગ ના કામમાં કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર દ્વારા પૂરતું મટીરિયલ વપરાયા વિના હલકી ગુણવતા વાળું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદ છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા પાકા ડામર માર્ગો ને સારી રીતે ગુણવતા વાળા બનાવવા માટે દરેક એજન્સીઓ ને સૂચના આપવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને સુપરવાઈઝરો પોતાની મનમાની અને કામમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે નવીન માર્ગ માં પૂરતું મટીરિયલ ના વાપરવા આવતા આ નવીન માર્ગ આગળ ના સમય કેટલો ટકશે ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે જો કે આ માર્ગ ના કામમાં જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે2
- Post by Pooja patel1