Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
@allindiavoice23
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
More news from Gujarat and nearby areas
- Available for Sale Area (dimensions) : 125 sq yard Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt nos 02, sofa , Tv1
- સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.1
- આંધ્રપ્રદેશના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત1
- વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ4
- પહેલગામ જેવી ઘટના ફરી! કુલગામમાં 2 હિંદુ પ્રવાસી મજૂરોને ગોળી મારી હત્યા1